January 23rd 2024

પવિત્ર કૃપા મળે

 ***જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ | Spiritual News in Gujarati Know when is Mohini Ekadashi Do this simple remedy to get grace***
.             પવિત્ર કૃપા મળે   

તાઃ૨૩/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધારાખીનેઘ્રરમાં ભગવાનની પુંજાકરતા,દેહને નાઆશાઅપેક્ષા અડીજાંય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
જગતમાં પરમાત્માનીપવિત્રકૃપા માનવદેહને,ભારતદેહથી હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ હિંદુધર્મથી કૃપા કરવા,અનેકપવિત્ર દેહથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશકરી,જીવના જન્મથીમળેલ માનવદેહને સુખઆપીજાય
અવનીપરપ્રભુએ સમયે ભારતમાં,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
ભારતદેશમાં જીવને જન્મથી માનવદેહ મળે,જે પ્રભુક્રુપાએ પવિત્રરાહે જીવાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા એ મળેલમાનવદેહ,પ્રેરણાએ પરદેશમાં મંદીરકરીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ હિંદુમંદીર થાય,ગુજરાતથી આવીને ભક્તિકરીજાય
શ્રધ્ધાથી ઘરમા ધુપદીપ કરી વંદન કરીને,ભગવાનની આરતીકરીને પુંજાકરાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
################################################################
January 22nd 2024

પાવનકૃપા ભોલેનાથની શંકરભગવાન

 

 *****શિવ-પાર્વતી જીના લગ્નની કથા*****
.           પાવનકૃપા ભોલેનાથની

તાઃ૨૨/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમા જન્મલીધા,જે જગતમાં પવિત્ર કરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી વંદન કરાય
પવિત્રકૃપા મળે શંકરભગવાનની શ્રધ્ધાથી,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,ને પવિત્રપત્નિ માતાપાર્વતી કહેવાય
હિંદુધર્મમાં ભારતદેશથી કૃપામળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી કૃપાકરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
પવિત્ર સોમવારે શ્રધ્ધાથી શંકરભગવાનના,શિવલીંગપર દુધથી અર્ચના કરાય
પરમકૃપાળુ શંકરભગવાન જીવનાદેહને,શ્રધ્ધાથી ભક્તિરાહે ઘરમાં ભક્તિથાય
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાનજન્મલઈ,જગતમાં ભારતદેશને પવિત્રકરીજાય
પ્રભુનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,થયેલકર્મથી જન્મમરણ આપીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર કહેવાય,જેમની પવિત્રપુંજાથી કૃપાયમળીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જેમને વિઘ્નહર્તા અને ભાગ્યવિધતાથીજ પુંજાય
અદભુતકૃપાળુ પવિત્રશંકરભગવાન કહેવાય,જેમને સોમવારે શ્રધ્ધાથી પુંજાકરાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મ મરણથી બચાવી જાય
#################################################################
January 17th 2024

સમયનીકૃપા સંગાથથી

 શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી | Ravi Purti 07 May 2023 kulinchandra Yagnik Subhashit Sar
.            સમયનીકૃપા સંગાથથી

તાઃ૧૭/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાઅ જીવના માનવદેહને,અવનીપર સમયસાથે લઈ જાય
જીવને પરમાત્માનીપાવનકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે જે જીવને જન્મથી,માનવદેહ મળે જે કર્મકરીજાય
જીવને અવનીપર જન્મમરણથી સમયને સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય 
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે આગમનવિદાયથી અનુભવાયથાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સાથમળે,જે ઉંમરથી દેહને સમજાઇજાય 
સમયે બાળપણમળે જે માબાપના આશિર્વાદ કહેવાય,સમયે જુવાનીમળીજાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને કર્મથી સમયને સમજાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી,પરમાત્માની કૃપાએ જન્મથી આગમનમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
પવિત્ર ભારતદેશકહેવાય જ્યાંથી ભગવાન,પવિત્ર હિંદુધર્મથી પવિત્રદેહકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,પરમાત્માની આરતીય કરાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
####################################################################
January 16th 2024

પવિત્ર સમયનીરાહ

*****Navratri 2023 Date: આ તારીખથી શરુ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ | Shardiya Navratri 2023 Date In Gujarat Know Start And End Dates, Shubh*****

.             પવિત્ર સમયનીરાહ

તાઃ૧૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી મળેલ માનવદેહપર,પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય
આ અદભુત પ્રેરણા ભગવાનની કહેવાય,ના જ્ગતમાં કોઇથી દુર રહેવાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
અવનીપર સમયે જીવને જન્મની પ્રેરણા મળે,જે દેહ મળતા અનુભવ થાય
પાવન પ્રભુની કૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુથી કૃપામળી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાઆપીજાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
જગતમાં પરમાત્માઅનેકપવિત્રદેહથી,ભારતમાંજન્મીજાય જેપવિત્રદેશથઈજાય
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવના માનવદેહપર કૃપા કરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુ ભગવાનના મંદીરથી મળે,જે સુખઆપીજાય
પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મી,માનવદેહને સમયનીરાહે જીવાડી જાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 15th 2024

માનવતાની કૃપા

*****Annapurna Matas Infinite Grace On India - ભારત પર અન્નપૂર્ણા માતાની અસીમ કૃપા...! - Abtak Media*****

.            માનવતાની કૃપા

તાઃ૧૫/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જન્મથી જીવને માનવદેહ મળે
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયેઆગમનવિદાયથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,જેસમયસાથે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય 
જગતમાં પરમાત્માએ હિંદુધર્મની પ્રેરણા કરી,જે જન્મમરણથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જગતમાં,પવિત્ર હિંદુધર્મનામંદીર બનાવીજાય
પવિત્રકૃપામળે ભગવાનની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભગવાનના પવિત્રમંદીરની ભક્તિકરતાદેહને,પ્રેરણામળીજેદુનીયામાંથઈજાય
જીવના મળેલમાનવદેહનેપ્રભુકૃપામળે,જે જીવનાદેહનેસમયે મુક્તિમળીજાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
############################################################
January 15th 2024

સોમવારની પ્રભાત

 **Along with Shiva, the picture of Mata Parvati, Ganeshji, Karthikeya and Nandi must also be kept in the house | ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને**
.            સોમવારની પ્રભાત

તાઃ૧૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે માનવદેહ્ને સમયસાથે લઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે સમયે,સુર્યદેવનીકૃપાએ દેહને સવારસાંજ મળે 
અવનીપર મળેલદેહને દરઅઠવાદીયે દીવસ મળીજાય,જે સમયસાથેલઈજાય 
પ્રથમદીવસને સોમવાર કહેવાય,જે શંકર ભગવાનનો પવિત્રદીવસ કહેવાય
પ્રભાતે સુર્યદેવને વંદન કરીને,શંકરભગવાનના શિવલીંગપર દુધઅર્ચનાકરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાએ,હિંદુધર્મથી પ્રભુનાદેહની ભક્તિકરાય
સોમવારેસવારમાં શંકરભગવાનને ધુપદીપકરી,શિવલીંગનેવંદનકરીઆરતીકરાય
ૐ નમઃ શિવાયના જાપકરીને,પાર્વતીમાતાસંગે સંતાન શ્રીગણેશને વંદનકરાય
શંકર ભગવાનનીસાથે પત્નિપાર્વતીમાતા,અને સંતાન ગણેશઅનેકાર્તીકનેપુંજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
પવિત્ર અદભુતકૃપાળુ ભગવાન ભારતદેશમાં છે,જેમણે પવિત્રદેહથી જન્મલીધા
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા,ભગવાનનીકૃપાએમળે જેઅનુભવઆપીજાય
મળેલ માનવદેહને વીકના દરેકદીવસે,પવિત્રભગવાનનાદેહની ઘરમાં પુંજાકરાય
પરમાત્માના અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્રકરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
#################################################################

	
January 14th 2024

પવિત્ર પ્રેરણામળે

 ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પ્રેરક હતા. તેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી પરંતુ શા માટે તેઓ દુર્યોધનને શાંતિ માટે પ્રેરણા આપી શક્યા નહીં ...
.             પવિત્ર પ્રેરણામળે

તાઃ૧૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને સમનો સંગાથમળે,એ પ્રભુની કૃપા કહેવાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
જન્મથી મળેલ માનવદેવદેહને જીવનમાં,કર્મના સંબંધથી જીવન જીવાય
પરમાત્માનો પ્રેમમળે જે દેહને પવિત્રરાહે,જીવનમાં પવિત્રકર્મકરાવીજાય 
જીવનમાં નામોહ કે માયા અડી જાય,એ ભગવાનનીપાવનકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનાપવિત્રદેહની દેહથીપુંજાકરાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમા પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,માનવદેહથી પવિત્રરાહેજીવનજીવાય
જગતમાં પરમાત્માએ ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઈજીવનાદેહનેપ્રેરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહમળે,પ્રભુનીકૃપા નિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....પરમાત્માની પ્રવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
#################################################################
January 14th 2024

કૃપા પરમાત્માનીમળે

######

.           કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય 
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 13th 2024

પવિત્રકૃપા ભગવાનનીમળે

********
.           પવિત્રકૃપા ભગવાનનીમળે
તાઃ૧૩/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ અદભુતક્રુપા ભગવાનની કહેવાય
જન્મમરણનો સંગાથ મળે જીવનેસમયે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
જીવને મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી મળે
જગતમાં પવિત્ર હિંદુધર્મમળે ભારતદેશથી,જ્યાં પભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવના માનવદેહને અવનીપર કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણદઈ જાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પરમાત્માની પુંજા કરાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી સેવાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રહિંદુધર્મથી પુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે,જેમાં પવિત્ર દેવદેવીઓનીકૃપાએ પવિત્રભક્તિથાય
પવિત્રકૃપાએ જગતમાં અનેકહિંદુમંદીર બન્યા,જ્યાં હિંદુધર્મના ભક્તો રહીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય. 
##################################################################
January 12th 2024

મળે પવિત્રકેડી મગજને

  *******
.            મળે પવિત્રકેડી મગજને 

તાઃ૧૨/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
કલમની પવિત્રરાહ મળે માતા સરસ્વતીથી,જે મળેલદેહને કૃપાથી અનુભવાય
માતાના પ્રેમથી માનવદેહને પ્રેરણા મળે,જે કલમથીજ પવિત્રરાહે રચનાકરાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પાવનરાહેજીવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે કલમનીકેડીથીજ પ્રેરી જાય
જગતમાં જન્મથી મળેલદેહને પ્રેરણા મળે,જે સમયે પવિત્રપ્રેરણાની રચનાથાય
કલમની પવિત્રકેડી માતા સરસ્વતીની કૃપાથી મળે,જેકલમપ્રેમીઓને પ્રેરીજાય 
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
હિંદુધર્મમાં દેવઅને દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાકરીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા કલમથીરચનાથાય,અને કલાકારનેકલામળીજાય
અદભુતકૃપા કલમપ્રેમીમાતાની ભારતદેશથી,જે જગતમાં પવિત્રપ્રેરણાઆપીજાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
####################################################################
« Previous PageNext Page »