કૃપા પરમાત્માનીમળે
######
. કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય ....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય. કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય ....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય. લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય ....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++