January 11th 2024

સમયનો સંગાથમળે

  ****રજો ગુણ અને તમો ગુણ એટલે શું ? - Quora****
.            સમયનો સંગાથમળે 

તાઃ૧૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય 
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 11th 2024

નિખાલસપ્રેમની કૃપા

 ******
.            નિખાલસપ્રેમની કૃપા 

તાઃ૧૧/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય.જે હિંદુધર્મથી માનવદેહને મળી જાય
જીવનમાં શ્રધ્ધારાખીને સમયનીસાથે ચાલતા,પવિત્રરાહે મળેલદેહને કૃપામળીજાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,ભારતદેશથી જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીકૃપા જાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળી જાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જીવને જગતમાં સમયેજ અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
દેહને કર્મનો સંગાથ મળે દેહને,સમયે ભગવાનની કૃપાએ નિખાલસ પ્રેમ મળીજાય
પ્રભુની પાવનક્રુપા મળે જન્મથી મળેલદેહને,જે જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
#####################################################################
January 10th 2024

પવિત્ર લક્ષ્મીમાતા

 *****માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ*****
.            પવિત્ર લક્ષ્મીમાતા

તાઃ૧૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે લઈ જાય,
આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં ભારતદેશથી પ્રસરે,જે જીવનમાં સુખ આપી જાય
પાવનકૃપાપ્રભુની એ દેવદેવીઓથી જન્મીજાય,એ મળેલમાનવદેહને અનુભવાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી જગતમાંમાનવદેહને,ધનની પ્રેરણાકરી સુખઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
પવિત્રકૃપા પ્રભુની જે પવિત્રહિંદુધર્મની કૃપા કરીજાય,એ જન્મમરણથી સમજાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,એ ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
જગતમાં જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
અદભુતકૃપા પુજ્યલક્ષ્મીમાતાનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનીપુંજાકરાય
માનવદેહપર માતાનીકૃપાએ ધનનીપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્ર્રરાહે પ્રેરીજાય
પવિત્રધનનીદેવી લક્ષ્મીમાતાછે,જે પવિત્રજીવનસાથી વિષ્ણુભગવાનનીપત્નિ થાય
જીવને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જન્મમરણથીબચાવીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
###################################################################
January 9th 2024

પવિત્રકેડી સમયની

*****Shani In 2024 : વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં પાછળ રહેશે. આવતા વર્ષે શનિની ઉલટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડશે | VR LIVE GUJARAT: Gujarat News*****
.           પવિત્રકેડી સમયની

તાઃ૯/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત,જે સમયથી દુર રાખીને જીવાય 
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જે મળેલદેહનેજ પ્રેરણા કરી જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે ભગવાનની પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,એ પવિત્ર ભારતદેશથી પ્રભુકૃપાથાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો,એ પ્રભુકૃપા કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા પ્રસરી જગતમાં,જ્યાં પવિત્ર હિંદુમંદીર થઈ જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જે જીવનાદેહને,જન્મમરણથી મુક્તિ આપીજાય
જીવનામળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિરાહમળે,જે દેહને સમયસાથેલઈજાય
ભગવાનની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીપુંજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવનામાનવદેહને હિંદુધર્મથી ભક્તિનીપ્રેરણામળે,જે દેહનેસુખઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ સમયનો સંગાથમળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલદેહને  કર્મનો પવિત્રકેડી મળે,એ પરમાત્માની પાવનકૄપા કહેવાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોએ બનાવ્યા,જે ભક્તિ આપીજાય  
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
#############################################################

	
January 8th 2024

નામાગણી નામોહમાયા

*****News Views Reviews: October 2011*****
.            નામાગણી નામોહમાયા

તાઃ૮/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહની માનવતાજ પ્રસરે જીવનમાં,એ પવિત્રરાહે જીવાડી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
પ્રભુની પાવનકુપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બહાવી જાય
જીવને ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
એ અવનીપર પરમાત્માની પ્રેરણા,પવિત્રભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જીવનામળેલદેહને ભગવાનની પવિત્રપ્રેરણામળે,જે દેહને ભક્તિરાહઆપીજાય 
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
મળેલદેહને પ્રભુકૃપાએ નામોહમાયા કે કોઇમાગણી,સમયે જીવનમાંઅડીજાય
હિંદુધર્મનીપવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,એ દેહને ઘરમાંજ ભક્તિ કરાવીજાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

	
January 7th 2024

કૃપામળે દુર્ગામાતાની

 **********
.            કૃપામળે દુર્ગામાતાની

તાઃ૭/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને શ્રધ્ધાનો સંગાથ મળે,જે હિંદુધર્મની પ્રેરણા આપી જાય 
પવિત્રકૃપા દુર્ગામાતાની મળૅ,જ્યાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મનીજ કૃપા મળે,જ્યાં પવિત્રદેવદેવીઓની કૃપા થાય
હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે જે માનવદેહને,પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવન જીવતા,માતાનીકૃપાનો અનુભવથાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને સમયનો સંગાથમળે,જે સમયે જીવને જન્મમરણઆપીજાય
જીવનામળેલદેહને કર્મનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી કદીદુરરહેવાય
પવિત્રરાહની પ્રેરણામળે શ્રધ્ધાથી દુર્ગામાતાની,ઘરમાં પુંજાકરીને વંદન કરાય
અદભુતશક્તિશાળી પવિત્રમાતા છે,જે જીવના મળેલદેહને મુક્તિઅપાવીજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
###################################################################
January 6th 2024

કૃપાપ્રભુની મળે

***Satyanarayan katha- સત્યનારાયણ ભગવાનની કથા***
.             કૃપાપ્રભુની મળે

તાઃ૬/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પવિત્રકૃપા થાય
ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં હિંદુધર્મ પ્રસરાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જગતમાં પરમાત્માની કૃપાએ જીવનેદેહ મળીજાય,એ દેહને કર્મકરાવીજાય
અવનીપર અનેકદેહનો સંબંધં જીવને,માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય
મળેલદેહને જીવનમાં કર્મની રાહ મળે,જે દેહને સમયનો સાથ મળતોજાય
અદભુત પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જીવના માનવદેહને જીવનમાં કર્મની પવિત્રરાહમળે,જે પ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,દેહને પાવનરાહે સુખ મળીજાય
જગતમાં જીવના મળેલદેહને કર્મનોસંબંધ,માનવદેહને પવિત્રરાહેજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
*************************************************************
January 6th 2024

કૃપામળી પરમાત્માની

********** 
.          કૃપામળી પરમાત્માની

તાઃ૬/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
અવનીપરના આગમને દેહને પ્રેરણામળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાં જીવને અવનીપર જન્મમરણ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
માનવદેહથી જીવને સમયે આગમન મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મથી પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાકર્મનીકેડીઅડે
સમયે પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ પ્રભુકૃપાએ સમયસાથેચાલીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
જીવને મળેલમાનવદેહને પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મી જાય
અનેક પવિત્રદેહથી પ્રભુને જન્મથી દેહમળે,જગતમાં ભારતથીકૃપાકરીજાય
જગતમાં પવિત્રરાહે પ્રભુનીપુંજાકરાય,જ્યાં અનેકપવિત્રમંદીર જગતમાથાય
પવિત્રદેહ ભગવાનના ભારતદેશથી,જેમની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મળે
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
################################################################

 

January 5th 2024

પાવનપ્રેરણા પ્રભુની

##########
.            પાવનપ્રેરણા પ્રભુની

તાઃ૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
        
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પાવનપ્રેરણાએ,સમયનો સંગાથ મળી જાય
જીવનેજન્મથી સમયેઅનેકદેહથી આગમનથાય,જે દેહથીજ સમયની સાથેચલાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રપ્રેરણાની રાહ મળે પ્રભુની,જે પવિત્ર ભારતદેશથીજ મળતીજાય
પરમાત્મા સમયે ભારતદેશમાં,પવિત્ર દેવઅનેદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની માનવદેહને પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
અવનીપરજીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જગતમાં હિંદુમંદીર બનાવીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધાથીજ ઘરમાં ભગવાનની આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા ભક્તિકરતા મળે,જે જીવનમાં સુખઅનેશાંંતિ આપી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
##################################################################


 
January 4th 2024

સમયનો મળે સંગાથ

*****ભારતીય માન્યતાઓમાં પવિત્ર 🕉 (ઓમ) વિશે તમે શું જાણો છો? - Quora*****
.           સમયનો મળે સંગાથ 

તાઃ૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જન્મથી મળેલ જીવના દેહને પ્રભુની પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવનેઅવનીપર આગમનવિદાય મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નાકોઇજીવથીકદી દુરરહેવાય,એપરમાત્માનીકૃપા દેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સંગાથમળતા,પવિત્રરાહે જીવનજીવાય
અદભુતકૃપા મળે જીવનમાં ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
ભગવાનનીશ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરતા,દેહને સમયનો સંગાથમળતોજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કરવા,પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય,જેમાનવદેહપર કૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય,જ્યાં હોંદુધર્મમાં ભગવાન જન્મ લઈજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય,જે ધુપદીપકરી વંદન કરાય
પવિત્ર પ્રેરણામળે પ્રભુની માનવદેહને,એ જીવનાદેહને સમયની સાથેલઈજાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જ્યાં પ્રભુનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
##################################################################
« Previous PageNext Page »