કૃપામળી પરમાત્માની
********** . કૃપામળી પરમાત્માની તાઃ૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય અવનીપરના આગમને દેહને પ્રેરણામળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય ....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય. જગતમાં જીવને અવનીપર જન્મમરણ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય માનવદેહથી જીવને સમયે આગમન મળે,જે નિરાધારદેહથી બચાવી જાય જીવને જન્મથી પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાકર્મનીકેડીઅડે સમયે પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ પ્રભુકૃપાએ સમયસાથેચાલીજાય ....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય. જીવને મળેલમાનવદેહને પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મી જાય અનેક પવિત્રદેહથી પ્રભુને જન્મથી દેહમળે,જગતમાં ભારતથીકૃપાકરીજાય જગતમાં પવિત્રરાહે પ્રભુનીપુંજાકરાય,જ્યાં અનેકપવિત્રમંદીર જગતમાથાય પવિત્રદેહ ભગવાનના ભારતદેશથી,જેમની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મળે ....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય. ################################################################