January 10th 2024

પવિત્ર લક્ષ્મીમાતા

 *****માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ*****
.            પવિત્ર લક્ષ્મીમાતા

તાઃ૧૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે લઈ જાય,
આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં ભારતદેશથી પ્રસરે,જે જીવનમાં સુખ આપી જાય
પાવનકૃપાપ્રભુની એ દેવદેવીઓથી જન્મીજાય,એ મળેલમાનવદેહને અનુભવાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી જગતમાંમાનવદેહને,ધનની પ્રેરણાકરી સુખઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
પવિત્રકૃપા પ્રભુની જે પવિત્રહિંદુધર્મની કૃપા કરીજાય,એ જન્મમરણથી સમજાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,એ ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
જગતમાં જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
અદભુતકૃપા પુજ્યલક્ષ્મીમાતાનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનીપુંજાકરાય
માનવદેહપર માતાનીકૃપાએ ધનનીપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્ર્રરાહે પ્રેરીજાય
પવિત્રધનનીદેવી લક્ષ્મીમાતાછે,જે પવિત્રજીવનસાથી વિષ્ણુભગવાનનીપત્નિ થાય
જીવને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જન્મમરણથીબચાવીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment