January 26th 2024

જગતમાં સુર્યદેવ

 ******
             જગતમાં પવિત્રકૃપાળુ

તાઃ૨૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જે જીવનાદેહને પ્રત્યક્ષ દર્શન આપીજાય
એ પવિત્ર સુર્યનારાયણ દેવ કહેવાય,એ જગતમાં સવારસાંજથી કૃપા કરીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
દુનીયામાં અજબશક્તિશાળી પ્રત્યક્ષદેવ છે,જે માનવદેહને કર્મનીરાહઆપીજાય
પ્રભાતે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય
પવિત્રકૃપાળુ જગતમાં જન્મથી મળેલ જીવના દેહને,ઉંમરનો અનુભવ પણથાય 
જગતમાં અબજો સમયથી જીવનાદેહને,જીવનમાં સવાર અને સાંજ આપીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
સુર્યદેવના આગમને જીવનાદેહને પ્રભાત મળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપર નામંદીર મસ્જીદની કોઇ જરૂરપડે,શ્રધ્ધાથીદેહને કૃપાથીસુખમળીજાય
પવિત્ર પ્રભાતઅને સાંજમળે સમયે દેહને રાતમળી જાય,ના અપેક્ષા આડી જાય 
જગતમાં પવિત્રપરિવારનો સંગાથમળે,જે સુર્યદેવની પવિત્રકૃપાથી દેહને મળીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment