July 1st 2021

સમયનો પરખ

@@રાશિફળ ૧૯ માર્ચ : આજે આ ૫ રાશિઓનાં જાતકોનો કોઈ મોટી સમસ્યા સામે થશે સામનો,  આર્થિક સ્થિતિ પરેશાન કરશે - Panchatiyo@@

.          .સમયની પરખ

તાઃ૧/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય
અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય
જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય
માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય
જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય  
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય
પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય
દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય
ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
##################################################################
         
July 1st 2021

પવિત્ર શ્રધ્ધારાહ

જૂનાગઢમાં કાલે ગુંજશે 'જય જલારામ'નો નાદ

.         .પવિત્ર શ્રધ્ધારાહ

તાઃ૧/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરમાં પવિત્રરાહે જીવન જીવતા,ભક્ત શ્રી જલારામ ઓળખાય
સાથ મળ્યો પત્નિ વિરબાઇનો,જે પ્રભુની માગણીને સમજીને જાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
જલારામની ભક્તિજ્યોત પ્રગટી જીવનમાં,જે પ્રભુની કૃપાએજ દેખાય 
મળેલદેહને સંબંધ કર્મનો ધરતીપર,એ સમયની સાથે દેહને લઈ જાય
જીવને જન્મમળે દેહથી એપ્રભુનીરાહે ચીંધાય,જે કરેલ કર્મથીય દેખાય
કુળને પવિત્રરાહે લઈ જવા જલારામને પ્રેરણા થઈ,જે જીવનમાં કરાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
પરમાત્માએ આંગળીચીંધી જલારામને,જે ભુખ્યાને ભોજનઅપાવી જાય
નાકોઇ આશા રહી જીવનમાં,કે નાકોઇજ માગણીની અપેક્ષાય રખાય
પવિત્રકર્મની પરિક્ષા કરવાઆવ્યા,પરમાત્માદેહથી જે પત્નિને માગીજાય
વિરબાઈ પવિત્રશ્રધ્ધાએ મદદકરવાજાય,ત્યાં પ્રભુજોળીજંડોદઇ ભાગીજાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
##############################################################
July 1st 2021

સાંઇબાબા પ્રેમ

100 Best Images, Videos - 2021 - સાંઇબાબા - WhatsApp Group, Facebook Group, Telegram Group
.         .સાંઇબાબા પ્રેમ

તાઃ૧/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમાળ હિંદુધર્મમાં સાંઇબાબા,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા અનુભવ થાય
મળે પવિત્રપ્રેમ સાંઇબાબાનોભક્તને,જ્યાં ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
જગતમાં જીવને સંબંધછે અવનીપર,જે ગતજન્મના કર્મથી માનવદેહ મૅળવાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,પણ માનવદેહમળે જે પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકૃપાથી દેહલીધો જેસાંઇબાબાકહેવાય,એ માનવીને ભક્તિરાહ આપીજાય
પાવનકૃપા મળે પરમાત્માએ લીધેલદેહની,જે માનવજીવનને પવિત્રરાહે લઈજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
પવિત્રદેહથી જન્મલીધો પાર્થીવ ગામમાં,જ્યાંથી અનુકુળસમયે શેરડી આવીજાય
શેરડી ગામમાં નિરાધાર રહેતા,દ્વારકામાઇનો નિખાલસપ્રેમથી પાવનરાહ અપાય
હિંદુ અને મુસ્લીમધર્મને આંગળીચીંધી ભક્તિની,જે શ્રધ્ધા અને સબુરી મેળવાય
પરમાત્માની કૃપામળે દેહને,જે જીવનમાં અનેકરીતે પવિત્રરાહની પ્રેરણામળીજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
#################################################################