વક્રતુડ શ્રી ગણેશ
****
. . વક્રતુંડ શ્રી ગણેશ તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમપવિત્ર માતા પાર્વતીના લાડલા નંદન,સંગે પિતા ભોલેનાથ કહેવાય અવનીપરના આગમનને માબાપની કૃપાથી,ભાગ્યવિધાતાથીય ઓળખાય ....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય. પરમાત્માએ દેહલીધો ભારતમાં,જે પરમશક્તિશાળી ભોલેનાથથીઓળખાય માતા પાર્વતી એહિમાલયની પુત્રી,જે સમયે શંકરભગવાનથી લગ્નકરી જાય ભગવાનની કૃપાએ જન્મલીધો અવનીપર,જે જીવનમાં પરિવારને લાવીજાય પવિત્ર સંતાન શ્રી ગણેશ કહેવાય,પછી શ્રી કાર્તિકેયનો જન્મપણ થઈ જાય ....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય. માબાપની પવિત્રરાહે કૃપામળતા,વક્રતુંડ મહાકાય સર્વકાર્યના પ્રેરકપણ થાય એવા વ્હાલા લાડલા દીકરા શ્રીગણેશ,જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય પાર્વતી માતાએ દીકરીને જન્મ આપ્યો,એ પરિવારમાં અશોક સુંદરી કહેવાય શ્રીગણેશએ ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તા કહેવાય,સંગે શુભલાભના પિતાથાય ....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય. ===============================================================