July 19th 2021

પવિત્રપ્રેમની કૃપા

.           .પવિત્રપ્રેમની કૃપા

તાઃ૧૯/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમથી કૃપામળે હિંદુધર્મમાં,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાકરતા,મળેલ માનવદેહને સુખઆપી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
પરમાત્માની એજ કૃપા જીવપર,જે અવનીપર માનવદેહથી જન્મી જાય
જીવનમાં કૃપાએ સુખ મળે દેહને,એ મળેલદેહના કુળનેપણ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા જીવનમાં રહે,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
આજકાલને નાપકડાય કોઇ દેહથી,કે નાકોઇ દેહથી કદી સમય પકડાય
એ અદભુત લીલા અવનીપર પરમાત્માની,જે માનવદેહનેજ બચાવી જાય
અનેકદેહથી જન્મલઈ કૃપાકરી ભારતથી,જે જીવને અંતેમુક્તિઆપી જાય
એજ પવિત્રકૃપા ભક્તોને મળે,જે પવિત્ર ભાવનાથી પ્રભુને વંદનકરી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
###########################################################
July 19th 2021

ભક્તિની રાહ

.           .ભક્તિની રાહ       

તાઃ૧૯/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રરાહ મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય,એપવિત્ર ભક્તિરાહે મેળવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા પ્રભુની મળી માનવદેહને,જ્યાં પરમાત્માએ લીધેલદેહને પુંજાય
પરમાત્માએ જન્મથી અનેકદેહ લીધા ભારતમાં,જે પવિત્રધરતી કરી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પ્રભુની પુંજાથાય
જીવનુ આગમન અવનીપર દેહથી,જે અનેકદેહથી જન્મમળતા અનુભવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને મળેલ દેહથી જીવનમાં,સવાર સાંજને પારખી ધુપદીપ કરાય
આંગણેઆવી કૃપામળે દેવઅનેદેવીઓની,એ પવિત્ર ભક્તિરાહથી મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે અનેક ધાર્મિકકામ કરતા અનુભવ થાય
અજબકૃપાળુ હિંદુધર્મમાં જે શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકામ કરાવી જાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
==============================================================