July 7th 2021

માયા મળી ગઈ

જેના મૂળ સલામત છે એ વૃક્ષ અડીખમ રહે.. જેના કષાયો સાબૂત છે એનો સંસાર અનંત રહે... | Dharmlok magazine Amrut ni Anjali 19 May 2021 | Gujarati News - News in Gujarati -

.          .માયા મળી ગઈ

તાઃ૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની અદભુતલીલા કહેવાય
જીવને મળેલમાનવદેહને,સમયની સમજણ પડે જેથઈરહેલ કર્મથી મેળવાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
પાવનલીલા પરમાત્માની જે મળેલદેહને,બાળપણજુવાનીઘડપણથી મળીજાય
નાકોઇ દેહથી છટકાય જગતમાં,પ્રભુને શ્રધ્ધારાખીને વંદન કરતા કૃપા થાય
સમયને જગતમાં કોઇથીય છોડાય,જે અવનીને સતયુગકળીયુગથી સ્પર્શીજાય
સતયુગમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળી જાય,કળીયુગમા માયા મળી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
માયામળી માનવદેહને જીવનમાં,જે નિખાલસપ્રેમ સંગે પવિત્રપ્રેમ આપી જાય
કળીયુગમાં નાકોઇજ દેહથી છટકાય,પ્રભુની શ્રધ્ધાથી ભક્તિકરતા બચીંજવાય
મોહમાયાનો સંબંધ સમયસંગે ચાલતો જાય,જે આશાઅપેક્ષાથી દુરરાખી જાય
નિખાલસ ભાવનાથી દેહને માયા મળી જાય,જે જીવનમાં સુખજ આપી જાય
....સમયને સમજીને ચાલતા જીવનમાં,અનેક અનુભવથાય એ પ્રભુકૃપા કહેવાય.
**************************************************************

 

July 7th 2021

પ્રેમને પકડજો

++TrulyFilipino - Filipino Dating App - Google Play પર ઍપ્લિકેશનો++

.         .પ્રેમને પકડજો

તાઃ૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથી પુંજા કરાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે કૃપાએ પવિત્ર પ્રેરણા આપી જાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
પરમાત્માએ જન્મ લઈ ભારતની ભુમીને,હિંદુ ધર્મમાં એપવિત્ર કરી જાય
અનેકદેહથી માનવદેહને પવિત્રપ્રેમની રાહ દેવા,જન્મમરણથી આવીજાય
જગતમાં જન્મ મળતા જીવને સમયસાથે ચાલતા,દેહથી અનેકકર્મ કરાય
પરમાત્માએ લીધેલદેહ એ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાવીજાય
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
જીવનમાં પ્રેમને અનેકરાહે સંબંધઅડે,જગતમાં મળેલદેહથી નાદુર રહેવાય
નિખાલસપ્રેમને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુનીધુપદીપથી પુંજાથાય
માગણી મોહને દુરરાખવા નિખાલસતાને પકડી,પવિત્રરાહે જીવન જીવાય
એજ પરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જે પવિત્ર પ્રેમને પકડીને ચલાય 
....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય.
##############################################################