July 14th 2021

પ્રેમ પકડજો

##હેપી વેલેન્ટાઈન ડે' અસ્મિતાએ ઉમળકાથી કહ્યું… | chitralekha## 
            .પ્રેમ પકડજો

તાઃ૧૪/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
નિખાલસ પ્રેમ મળ્યો સંબંધીઓનો,જીવનમાં સુખસાગર વહાવી જાય 
ના મોહમાયા કે અપેક્ષાની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
આજકાલને નાપકડાય કોઇથી,પ્રભુ કૃપાએ સમયની સાથે ચાલી જવાય
મળેલદેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મના દેહના થયેલકર્મથી સમજાય
જીવનમાં અનેકરાહે પ્રેમમળે,જે સમજીને પકડતાદેહને સુખ આપી જાય
પવિત્રપ્રેમ એજ નિખાલસ ભાવનાથીમળે,ના કોઇજ અપેક્ષા અડી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
સગાસંબંધીઓનો પ્રેમ એ પરિવારનો છે,ના કોઇ ઇચ્છાઆશા અડીજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે નિખાલસ પ્રેમીઓથી મળીજાય
હાયબાય એ કળીયુગની સાંકળ,જગતમાં કોઇથીય તેનાથી દુર રહેવાય
સંત જલાસાંઇનીજ કૃપા મળે,જે જીવનમાં અનેકરાહે શાંંતિ આપી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
=============================================================

	
July 14th 2021

પરમાત્માને પ્રાર્થના

***સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે ! - Devendra Patel***
.         .પરમાત્માને પ્રાર્થના

તાઃ૧૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે જીવને અવનીપરના આગમને,જે માનવ દેહથી અનુભવાય
પરમાત્માને મળેલદેહથી પ્રાર્થના કરતા,જીવનમાં કૃપાએજ પવિત્રકામ કરાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિખાલસભાવનાથી કર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન એ જીવના ગતજન્મના,થયેલ કર્મથી દેહ મળતો જાય
દેહ મળતા ઉંમરની સાથે પરમાત્મા લઈ જાય,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
એ પવિત્રકૃપા ભગવાનની માનવદેહપર,એ જીવનમાં સત્કર્મથી કૃપા મેળવાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જન્મમળે જીવનેઅવનીપર એમાબાપનીકૃપા,જે પવિત્રપ્રેમથી આગમન દઈજાય
જીવના આગમનને સમજીને પરમાત્માને,પ્રાર્થના કરતાજ કૃપાનોલાભ મેળવાય
પભુને પ્રાર્થના કરવા જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
મળેકૃપા માનવદેહને સંગે પરિવારને,જે પ્રભુની પવિત્રકૃપા કુળ આગળલઈજાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
##################################################################
July 14th 2021

પવિત્ર પ્રેરણા મળી

***Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan***
.         .પવિત્ર પ્રેરણા મળી

તાઃ૧૪/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા માનવદેહપર,જ્યાં પવિત્રરાહે પ્રભુનીપુંજા કરાય 
સરળ જીવનની રાહમળે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર માબાપની કૃપા થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,કે ના કોઇ આશામાયા અડી જાય
મળેલદેહને નાકદી ઉંમરથી દુર રહેવાય,કે નાકોઇથી કર્મથીય દુરરહેવાય 
એ કુદરતની પાવનકૃપા કહેવાય,જે જન્મ મળેલદેહને સમયસાથે લઈજાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
જીવને જન્મમળે દેહથી અવનીપર,જે માબાપનો પવિત્રપ્રેમ દેહઆપીજાય
કર્મનો સંબંધ જીવને અવનીપર,એ સમયની સાથે ચાલતા દેહને સમજાય
અનેકદેહનો સંબંધછે જીવોને,જેમાં મનુષ્યદેહનો સંબંધ એપવિત્ર કહેવાય
અવનીપરનો સંબંધ એજીવને દેહથી સમજાય,નાકોઇથી તેનાથી છટકાય 
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
=============================================================