July 24th 2021

મારૂતી નંદન

એપ્રિલ | 2017 | આકાશદીપ
.          .મારૂતી નંદન  

તાઃ૨૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવનપુત્ર હનુમાન છે,જે સંગે બગરંગબલી મહાવીર પણ કહેવાય
અજબ શક્તિશાળી પવિત્રદેહ લીધો,જે માતાઅંજનીના લાડલા દીકરા થાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
અજબશક્તિની કૃપા થતા આકાશમાં ઉડીને,એ સીતામાતાજીને શોધી જાય
પરમાત્માએ દેહલીધો શ્રીરામથી,જેને જીવનમાં સંસારથી પત્નિસીતામળીજાય
શ્રી રામના જીવનમાં રાજા રાવણથી તકલીફ મળી,જે સીતાને ઉપાડી જાય
નાકોઇ સમજણ પડી કે નાકોઇ રાહ મળી,જ્યાં હનુમાનજી મદદ કરી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
જીવનમાં સમયે રામ અને લક્ષ્મણને,ઉંચકીને લાવીને સીતાજીને બતાવી જાય
શક્તિશાળી રાજા રાવણના વર્તનથી,શ્રીરામને જીવનમાં તકલીફ આપી જાય
મહાવીર હનુમાનની પરમશક્તિથી,રાજારાવણથી શ્રીરામસીતાને બચાવી જાય
સમયની સાથે ચાલતા મારૂતીનંદન,શ્રી રાજા રાવણની લંકાને સળગાવી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
#################################################################