July 10th 2021

પવિત્રકૃપા પ્રભુની

***સોહમ : સપ્ટેમ્બર 2013***

.          .પવિત્રકૃપા પ્રભુની

તાઃ૧૦/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,એ ગત જન્મના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયે દેહને સમજાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને,જે પ્રભુની ભક્તિ કરતાજ ભક્ત થઈ જાય
પાવનરાહની કેડી મળે જીવનમાં,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પુંજન કરાય 
પવિત્રકૃપાથી જીવનમાં ધર્મઅનેકર્મને સચવાય,જે મળેલદેહને અનુભવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવનમાં દરેકપળે મળતો જાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
જગતપર પવિત્રપ્રેમ આપવા જન્મલીધો,જેથી શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે સમય અને સંસારથી ચાલીજાય
પવિત્રકુળની આંગળી ચીંધી માનવદેહને,એ પાવનકૃપા ભગવાન આપીજાય
આશા અપેક્ષાને દુર રાખવા પ્રેરણાકરી,જે ભક્તિરાહે ચાલતા અનુભવથાય 
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
#############################################################