July 22nd 2021

પ્રભુની ભક્તિ

****
            .પ્રભુની ભક્તિ 

તાઃ૨૨/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે ભક્તિની પવિત્રરાહ આપી જાય
અનંતપ્રેમથી પ્રભુની ભક્તિ કરતા,સમયસાથે ચાલતા પાવનકૃપા મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છેજેમાં અનેકદેહથી,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતીમાં જન્મ મળે જે જીવનુ કલ્યાણ,પરમાત્મા દેહ મળતા કરી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથીજ પુંજા કરાય
ક્ર્પા મળે માનવદેહને એજ ભગવાનનો પ્રેમ,સંગે તેમના આશિર્વાદ મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
ના મોહ માયાનો સ્પર્શ અડે મળેલદેહને,જે પ્રભુના પ્રેમનીકૃપા દેહથી મેળવાય
પવિત્રનામ,થી પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,એ પવિત્રધરતી જગતમાં થાય
હિંદુધર્મમાં પ્રભુના નામની માળા જપતાજ,જીવનમાં પ્રભુકૃપાએ સુખ મળી જાય
આંગણે આવી કૃપા મળે મળેલદેહને,જે દેહને સમય સંગે પવિત્રરાહ આપી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
****************************************************************



July 22nd 2021

પરમાત્માની કૃપા મળે

માતા ગાયત્રી મંત્રના જાપથી થાય છે ખાસ ફાયદા, જાણો કયારે શું કરવું ? - Fulo  Ni Mahek

 .         .પરમાત્માની કૃપા મળે

તાઃ૨૨/૭/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા સમયથી જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવને અનેકદેહથી અવનીપર આગમન મળે,એ પ્રભુનીલીલા કહેવાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માની કૃપા છે ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવનેજન્મમળૅ,જે પ્રાણીપશુજાનવર કે માનવદેહથી દેખાય
જગતપર કોઇજીવની તાકાત નથી,કે જીવથી જન્મમરણથીબચી જવાય
પવિત્રકૃપામળે પરમાત્માની શ્રધ્ધાભક્તિથી,જે જીવને મુક્તિ આપી જાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધોભારતમાં,જેદેહનેપવિત્રરાહ આપી જાય
મળેલ માનવ જીવનમાં પવિત્ર સમજણથી,શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા થાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જન્મમળતા સમયે મળતો જાય
પવિત્રરાહની આંગળીચીધે પવિત્રદેહ,એ પ્રભુનીકૃપાથી દેહનેઅનુભવ થાય 
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 22nd 2021

જલારામની કૃપા

+++પુ. જલારામ બાપના ક્યારેય ના જોયેલા ફોટા અને અમુક પરચા માણો+++
.           .જલારામની કૃપા
 
તાઃ૨૨/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવને મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,વિરપુરમાં જન્મ લઈ જાય
જે પવિત્ર પ્રેરણાથી ભુખ્યાને ભોજન દેવા,નાકોઇ અપેક્ષાએ પ્રેરી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પ્રભુએ આંગળી ચીંધી અવનીપર,જે વિરપુરમાં પવિત્રદેહથી ઓળખાય
મળેલદેહને જીવનમાં નાઆશા કેનાઅપેક્ષાઅડી,જે પાવનરાહે લઈ જાય
પવિત્રકર્મ કરતાજીવનમાં સમયનીસાંકળથી,પ્રભુ પરીક્ષાકરવા આવીજાય
સત્કર્મની કૃપામળી મળેલદેહને,જે કર્મથીદેખાય નાકોઇ જીવથી છટકાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં પ્રભુની પ્રેરણાએ,જે જય જલારામ કહેવાય
અવનીપરના માનવદેહને પ્રેરણા કરી,કે નિરાધારને ભોજન પ્રેમથી દેવાય 
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ છે,જે અનેક કર્મથી  દેહને પ્રેરી જાય
પ્રભુની કૃપામળે જીવને મળેલદેહને,જે પાવનરાહે જીવતા મુક્તિમળી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
================================================================
July 22nd 2021

સાંઇબાબાની કૃપા

***સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro***
.          .સાંઇબાબાની કૃપા

તાઃ૨૨/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને સંત સાંઇબાબાની પુંજા કરતા,પવિત્ર કૃપાનો અનુભવ થાય
ધુપદીપ કરીને વંદન કરતા વ્હાલા બાબા,ભક્તિ પારખીને પ્રેમઆપી જાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પાર્થીવ ગામમાં ભોલેનાથની કૃપાએ દેહ લીધો,ત્યાંથી એ શેરડી આવી જાય
શેરડીગામને પવિત્ર કરવાપધાર્યા,જ્યાં દ્વારકામાઈ તેમનીસેવા કરવા મળીજાય
પવિત્ર ભાવનાથી આંગળી ચીંધી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએજ મળે,એ જીવને મળેલદેહથી કૃપા મેળવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
અવનીપરનો સંબંધ છે જીવને,જે સમયે દેહમળતા જીવને અનેકકર્મ મળી જાય
કુદરતની પાવનકૃપા ધરતીપર જે મળેલદેહને,શ્રધ્ધાભક્તિથી પુંજન કરાવી જાય
મળેલદેહને નાકોઇ ધર્મકર્મની કેડી અડૅ,કે ના હિંદુમુસ્લીમથીય દુર રાખી જાય
જન્મમળે જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવનજાવનથી અનુભવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પવિત્રકૃપાળુ ભક્તોના લાડલાસંત જન્મ્યા,જે માનવદેહની સમજણ આપી જાય
અવનીપર ધર્મનેપારખી જીવતા અનેકદેહ,પરમાત્માની અનેકરાહે પુંજા કરીજાય
જીવને અવનીપર દેહ મળે જે અનેકકર્મનો સંબંધ,જીવને સમયસાથે લઈ જાય 
જન્મમરણએ આગમનવિદાય કહેવાય,જ્યાં શ્રધ્ધાથી બાબાની કૃપાએજ બચાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
####################################################################