July 22nd 2021

પ્રભુની ભક્તિ

****
            .પ્રભુની ભક્તિ 

તાઃ૨૨/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે ભક્તિની પવિત્રરાહ આપી જાય
અનંતપ્રેમથી પ્રભુની ભક્તિ કરતા,સમયસાથે ચાલતા પાવનકૃપા મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છેજેમાં અનેકદેહથી,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતીમાં જન્મ મળે જે જીવનુ કલ્યાણ,પરમાત્મા દેહ મળતા કરી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથીજ પુંજા કરાય
ક્ર્પા મળે માનવદેહને એજ ભગવાનનો પ્રેમ,સંગે તેમના આશિર્વાદ મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
ના મોહ માયાનો સ્પર્શ અડે મળેલદેહને,જે પ્રભુના પ્રેમનીકૃપા દેહથી મેળવાય
પવિત્રનામ,થી પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,એ પવિત્રધરતી જગતમાં થાય
હિંદુધર્મમાં પ્રભુના નામની માળા જપતાજ,જીવનમાં પ્રભુકૃપાએ સુખ મળી જાય
આંગણે આવી કૃપા મળે મળેલદેહને,જે દેહને સમય સંગે પવિત્રરાહ આપી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
****************************************************************



No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment