July 31st 2021

અંજનીસુત મહાવીર

**શું તમે અનેક સમસ્યાઓથી કંટાળી ગયા છો? તો મંગળવારે કરો માત્ર આ 1 ઉપાય, હનુમાન  દાદા દરેક સમસ્યાનો લાવી દેશે અંત - આપણી સંસ્કૃતિ**
.          .અંજનીસુત મહાવીર  

તાઃ૩૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ                     

પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહ પર,પ્રભુ શ્રીરામનો પ્રેમ મળી જાય
આકાશમાં ઉડીને શ્રીરામનાપત્નિ,સીતાને લંકામાં શોધીને બતાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
શ્રી રામના એ લાડલા ભક્ત થયા,જે પવિત્ર શક્તિથી મદદ કરી જાય
લંકામાં શ્રીરામના પત્નિને શોધી,શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને લઈ જાય
પવિત્રકૃપા પ્રભુની મળતા આકાશમાં ઉડીને,બન્નેને એ લંકામાં લઈજાય
સમયસંગે ચાલતા શ્રીરામના ભાઈ માટે,પર્વત લઇ સંજીવની લાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
પરમાત્માએ જન્મ લીધો ભારતદેશમાં,જે જગતમાં શ્રી રામથી ઓળખાય
પ્રભુનાદેહને મદદકરવા અંજનીમાતાના,એ પવિત્રશક્તિશાળી સંતાનથયા
હિંદુ ધર્મમાં અજબશક્તિશાળી હનુમાન,અનેક પવિત્રનામથી ઓળખાય
સમયે રાજારાવણથી સીતાનેબચાવી,રાવણ સહિત લંકાનુ દેહન કરીજાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
###########################################################