July 21st 2021

ના આશા ના અપેક્ષા

આ 3 રાશિ ના જાતકો માટે આજનો દિવસ રહેશે ખુબ ખાસ ,ગણેશજી અને લક્ષ્મીમાતા  વરસાવશે પોતાની કૃપા ,જાણો કઈ છે તે રાશિ - Jan Avaj News
.         .ના આશા ના અપેક્ષા

તાઃ૨૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થાય
નિર્મળરાહે જીવનજીવવા ભુતકાળને ભુલીને,આવતીકાલને સમજીને ચલાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જગતપર પરમાત્માની પાવનકૃપા મળે,જે અનેકદેહથી જન્મલઈ આવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતપર,જે પરમાત્માના દેહથી જીવને સમજાય
મળેલ દેહને પ્રેરણા કરી જીવનમાં,કે ના આશા કે ના અપેક્ષા કદીય રખાય
એજ રાહે જીવન જીવતા માનવીને પ્રભુની કૃપાએ,જીવનમાં સુખ મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર જન્મથી દેહમળે,અનેકદેહમાં માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જન્મ મળતા માનવદેહને,ઉંમરથી બાળપણજુવાનીધડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયને પકડાય જીવનમાં,સમય સમજીને ચાલતા કૃપા મેળવાય
આવતીકાલ એજ પ્રેરણાછે પરમાત્માની,જે પ્રભુની પુંજાકરતા દેહને મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

July 21st 2021

મળી માતાનીકૃપા

 *****દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.           .મળી માતાનીકૃપા  

તાઃ૨૧/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પાવનરાહ મળી જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધારાખીને પવિત્ર લક્ષ્મીમાતાની પુંજાકરતા,માતાનીકૃપાનો અનુભવાય થાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપાળુ લક્ષ્મી માતા છે હિંદુ ધર્મમાં.જે અવનીપર પવિત્રકૃપા આપી જાય
વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપા મળે ભક્તને,એ માતાના પ્રેમથી કૃપા મળી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
લીધેલ જન્મથી દેવ અને દેવીઓથી પધારી જાય,એ માનવજીવનમાં અનુભવાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા હિંદુધર્મમાં વિષ્ણુ ભગવાનની,સંગે લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
આંગણે આવી નિખાલસ પ્રેમ મળે જીવનમાં,એજ હિંદુધર્મમાં પ્રભુની કૃપા થાય
લાગણી માગણીની નાકદીકોઇ અપેક્ષાદેહને,જે શ્રધ્ધાથી થતી ભક્તિથી મેળવાય
પવિત્રભાવનાથી જીવન જીવતા મળેલદેહને,અંતે કૃપાએ જીવને મુક્તિ મળી જાય  
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################