July 21st 2021

મળી માતાનીકૃપા

 *****દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.           .મળી માતાનીકૃપા  

તાઃ૨૧/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પાવનરાહ મળી જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધારાખીને પવિત્ર લક્ષ્મીમાતાની પુંજાકરતા,માતાનીકૃપાનો અનુભવાય થાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપાળુ લક્ષ્મી માતા છે હિંદુ ધર્મમાં.જે અવનીપર પવિત્રકૃપા આપી જાય
વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપા મળે ભક્તને,એ માતાના પ્રેમથી કૃપા મળી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
લીધેલ જન્મથી દેવ અને દેવીઓથી પધારી જાય,એ માનવજીવનમાં અનુભવાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા હિંદુધર્મમાં વિષ્ણુ ભગવાનની,સંગે લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
આંગણે આવી નિખાલસ પ્રેમ મળે જીવનમાં,એજ હિંદુધર્મમાં પ્રભુની કૃપા થાય
લાગણી માગણીની નાકદીકોઇ અપેક્ષાદેહને,જે શ્રધ્ધાથી થતી ભક્તિથી મેળવાય
પવિત્રભાવનાથી જીવન જીવતા મળેલદેહને,અંતે કૃપાએ જીવને મુક્તિ મળી જાય  
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment