July 22nd 2021

પરમાત્માની કૃપા મળે

માતા ગાયત્રી મંત્રના જાપથી થાય છે ખાસ ફાયદા, જાણો કયારે શું કરવું ? - Fulo  Ni Mahek

 .         .પરમાત્માની કૃપા મળે

તાઃ૨૨/૭/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા સમયથી જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવને અનેકદેહથી અવનીપર આગમન મળે,એ પ્રભુનીલીલા કહેવાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માની કૃપા છે ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવનેજન્મમળૅ,જે પ્રાણીપશુજાનવર કે માનવદેહથી દેખાય
જગતપર કોઇજીવની તાકાત નથી,કે જીવથી જન્મમરણથીબચી જવાય
પવિત્રકૃપામળે પરમાત્માની શ્રધ્ધાભક્તિથી,જે જીવને મુક્તિ આપી જાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધોભારતમાં,જેદેહનેપવિત્રરાહ આપી જાય
મળેલ માનવ જીવનમાં પવિત્ર સમજણથી,શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા થાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જન્મમળતા સમયે મળતો જાય
પવિત્રરાહની આંગળીચીધે પવિત્રદેહ,એ પ્રભુનીકૃપાથી દેહનેઅનુભવ થાય 
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment