પ્રેમને પકડજો
++++
. .પ્રેમને પકડજો તાઃ૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથી પુંજા કરાય અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે કૃપાએ પવિત્ર પ્રેરણા આપી જાય ....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય. પરમાત્માએ જન્મ લઈ ભારતની ભુમીને,હિંદુ ધર્મમાં એપવિત્ર કરી જાય અનેકદેહથી માનવદેહને પવિત્રપ્રેમની રાહ દેવા,જન્મમરણથી આવીજાય જગતમાં જન્મ મળતા જીવને સમયસાથે ચાલતા,દેહથી અનેકકર્મ કરાય પરમાત્માએ લીધેલદેહ એ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાવીજાય ....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય. જીવનમાં પ્રેમને અનેકરાહે સંબંધઅડે,જગતમાં મળેલદેહથી નાદુર રહેવાય નિખાલસપ્રેમને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુનીધુપદીપથી પુંજાથાય માગણી મોહને દુરરાખવા નિખાલસતાને પકડી,પવિત્રરાહે જીવન જીવાય એજ પરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જે પવિત્ર પ્રેમને પકડીને ચલાય ....એ જીવને મળેલદેહથી ભક્તિ કરતા,માનવદેહથી પવિત્ર પ્રેમ પકડાઈ જાય. ##############################################################