July 19th 2021
. .પવિત્રપ્રેમની કૃપા
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપામળે હિંદુધર્મમાં,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાકરતા,મળેલ માનવદેહને સુખઆપી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
પરમાત્માની એજ કૃપા જીવપર,જે અવનીપર માનવદેહથી જન્મી જાય
જીવનમાં કૃપાએ સુખ મળે દેહને,એ મળેલદેહના કુળનેપણ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા જીવનમાં રહે,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
આજકાલને નાપકડાય કોઇ દેહથી,કે નાકોઇ દેહથી કદી સમય પકડાય
એ અદભુત લીલા અવનીપર પરમાત્માની,જે માનવદેહનેજ બચાવી જાય
અનેકદેહથી જન્મલઈ કૃપાકરી ભારતથી,જે જીવને અંતેમુક્તિઆપી જાય
એજ પવિત્રકૃપા ભક્તોને મળે,જે પવિત્ર ભાવનાથી પ્રભુને વંદનકરી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
###########################################################
No comments yet.