કૃપા પવિત્ર માતાની
****
.. .કૃપા પવિત્ર માતાની તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય .....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય. પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય .....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય. પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય .....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય. ############################################################