સમયનો પરખ
@@@@
. .સમયની પરખ તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય ...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય. કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય ...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય. જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય ...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય. ##################################################################