July 1st 2021
. .સાંઇબાબા પ્રેમ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમાળ હિંદુધર્મમાં સાંઇબાબા,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા અનુભવ થાય
મળે પવિત્રપ્રેમ સાંઇબાબાનોભક્તને,જ્યાં ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
જગતમાં જીવને સંબંધછે અવનીપર,જે ગતજન્મના કર્મથી માનવદેહ મૅળવાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,પણ માનવદેહમળે જે પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકૃપાથી દેહલીધો જેસાંઇબાબાકહેવાય,એ માનવીને ભક્તિરાહ આપીજાય
પાવનકૃપા મળે પરમાત્માએ લીધેલદેહની,જે માનવજીવનને પવિત્રરાહે લઈજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
પવિત્રદેહથી જન્મલીધો પાર્થીવ ગામમાં,જ્યાંથી અનુકુળસમયે શેરડી આવીજાય
શેરડી ગામમાં નિરાધાર રહેતા,દ્વારકામાઇનો નિખાલસપ્રેમથી પાવનરાહ અપાય
હિંદુ અને મુસ્લીમધર્મને આંગળીચીંધી ભક્તિની,જે શ્રધ્ધા અને સબુરી મેળવાય
પરમાત્માની કૃપામળે દેહને,જે જીવનમાં અનેકરીતે પવિત્રરાહની પ્રેરણામળીજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
#################################################################
No comments yet.