July 28th 2021

માગણીએ ના મળે

****
.          .માગણીએ ના મળે

તાઃ૨૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મકરાવી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય
અનેકદેહનો સંબંધ ધરતીપર જીવને,મળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ મળી જાય,ના કોઇજ દેહથી દુર રહેવાય
મળેલદેહને જીવનમાં નામાગણી નાઅપેક્ષા અડે,જીવનમાં સુખ મેળવાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
જન્મમરણ એ દેહનેમળે જે જીવને અનુભવાય,ના કોઇથીય દુર રહેવાય
પરમાત્માનીકૃપા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
જીવનમાં નાકદી કોઇ માગણી રહે,કે નાકોઇજ અપેક્ષા જીવનમાં રખાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાંથાય,જે મળેલદેહને સુખશાંંતિ આપીજાય 
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
===========================================================


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment