July 27th 2021

વક્રતુડ શ્રી ગણેશ

**ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય**

.        . વક્રતુંડ શ્રી ગણેશ

તાઃ૨૭/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમપવિત્ર માતા પાર્વતીના લાડલા નંદન,સંગે પિતા ભોલેનાથ કહેવાય
અવનીપરના આગમનને માબાપની કૃપાથી,ભાગ્યવિધાતાથીય ઓળખાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જે પરમશક્તિશાળી ભોલેનાથથીઓળખાય
માતા પાર્વતી એહિમાલયની પુત્રી,જે સમયે શંકરભગવાનથી લગ્નકરી જાય
ભગવાનની કૃપાએ જન્મલીધો અવનીપર,જે જીવનમાં પરિવારને લાવીજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ કહેવાય,પછી શ્રી કાર્તિકેયનો જન્મપણ થઈ જાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
માબાપની પવિત્રરાહે કૃપામળતા,વક્રતુંડ મહાકાય સર્વકાર્યના પ્રેરકપણ થાય
એવા વ્હાલા લાડલા દીકરા શ્રીગણેશ,જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
પાર્વતી માતાએ દીકરીને જન્મ આપ્યો,એ પરિવારમાં અશોક સુંદરી કહેવાય
શ્રીગણેશએ ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તા કહેવાય,સંગે શુભલાભના પિતાથાય 
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
===============================================================

 

July 27th 2021

કૃપા પવિત્ર માતાની

**આવતી કાલે વસંત પંચમી, આ શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો સરસ્વતી વંદના - Sandesh**

..        .કૃપા પવિત્ર માતાની

તાઃ૨૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય
જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય
પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય
માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય
મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય
પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય
અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય
માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
############################################################


	
July 26th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ

તાઃ૨૬/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,જીવનમાં અનેક અનુભવ થાય
કુદરતની આલીલા જગતપર પ્રસરીરહી,જે મળેલદેહને સમયે મળતીજાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જન્મમળતા દેહનેકર્મ મળે જે જીવને,અવનીપર આવનજાવન આપી જાય
જીવને અનેકદેહનો સંબંધજન્મથી,પણ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની ભક્તિ કરતાજ માનવદેહપર,પરમાત્માની પાવનક્રૃપા થઈ જાય
જગતમાં અજબકૃપાળુ પરમાત્મા છે,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જીવને મળેલદેહ જન્મથી લાવી જાય,જે સમયસમજીને ચાલતા અનુભવાય
કુદરતની પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરાય
આંગણેઆવી કૃપામળે પ્રભુની જીવનમાં,જ્યાં ઘરમાં પરમાત્માને વંદનથાય
મળેલદેહના જીવનમાં નાકોઇ અપ્રેક્ષારખાય,કે નાકોઇ માગણી પણ રખાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
============================================================
 
July 26th 2021

દેવી પાર્વતી અને શિવ

            .દેવી પાર્વતી અને શિવ

તાઃ૨૬/૭/૨૦૨૧    (શ્રાવણ માસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પાર્વતીનો,જે પ્રભુ શિવને અનંતપ્રેમ આપી જાય
પાવનરાહે જીવન જીવતા સત્કર્મનો સંગાથ મળે,જે નિખાલસ જીવન જીવાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
પરમકૃપાળુ પરમાત્માનો દેહછે હિંદુધર્મમાં,જેમને સોમવારે દુધ અર્ચના કરાય
સંગેપવિત્રપ્રેમ પત્નિ પાર્વતીનો મળ્યો,જે જગતમાં પતિ મહાદેવની પુંજા થાય
પવિત્ર પ્રભુનોદેહ શંકર કહેવાય,જીવનસંગીની હિમાલયની પુત્રી પાર્વતી થાય
પ્રભુકૃપાથી પવિત્રદેહ જન્મ્યા ભારતમાં,જે દેવી પાર્વતી અને શિવથીજ પુંજાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
હિંદુ ધર્મમાં શંકર ભગવાનને,પાર્વતી પતિ મહાદેવથી ધુપદીપથી પુંજન કરાય
મળ્યો મને ભોલેનાથસંગે માતાપાર્વતીનોપ્રેમ,જે જીવનમાં નાકોઇઅપેક્ષારખાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થતાજ,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્ર પ્રસંગને પારખીને જીવનમાં,શ્રાવણ માસના પ્રથમ દીવસે પુંજન કરાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
################################################################
July 26th 2021

શિવ ભોલે ભંડારી

*om namah shivaya bhajan*
.          .શિવ ભોલે ભંડારી

તાઃ૨૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય 
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================
July 25th 2021

મળ્યો માતાનો પ્રેમ

ધનવાન થવું કોણે ન ગમે?.. લક્ષ્‍‍મી માતાની કૃપા ઇચ્છતા હોય તો કરો આ ઉપાય... - Aapnikhabar.com | DailyHunt
.         .મળ્યો માતાનો પ્રેમ

તાઃ૨૫/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,પવિત્ર પ્રેમાળરાહ મળી જાય
અજબકૃપાળુ દેહ લીધા હિંદુધર્મમાં,જે દેવદેવીઓથી ઘરમાંજ પુંજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય. 
પવિત્ર ધર્મમાં શ્રધ્ધા સહિત વંદનકરતા,પવિત્રકૃપા માતાની મેળવાય
નાકોઈજ અપેક્ષા રાખી માનવદેહથી,પરમાત્માની સમયે પુંજા કરાય
ભક્તિથી પરમશક્તિ મળે જીવનમાં,જે માનવદેહથી સત્કર્મ થઈજાય
પવિત્રકૃપા પરમાત્માએ લીધેલદેહની,જે મળેલદેહના જીવનેમળી જાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જીવને માનવદેહ મળે એગતજન્મના,કરેલ કર્મથી અવનીપર મેળવાય
અનેકદેહથી આગમન થાય જીવનુ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
ધરતીપર જીવનેસંબંધ જન્મમરણનો,નાકોઇજ જીવથીકદી દુર રહેવાય
પરમાત્માના અનેકદેહથી કૃપામળે,જે જીવનાદેહને પાવનરાહઆપીજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
##########################################################
                 
July 25th 2021

પવિત્ર બજરંગબલી

પવનપુત્ર હનુમાનજી ની વિવિધ મુદ્રાઓની વિશેષ પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પુરી થશે

.         .પવિત્ર બજરંગબલી

તાઃ૨૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમપવિત્ર શક્તિશાળી વ્હાલા ભક્ત શ્રીરામના,જે બજરંગબલી કહેવાય
મહાવીર હિંદુધર્મમાં હનુમાન,એ પવનપુત્ર જે અંજનીમાતાનો દીકરો થાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પવિત્ર ભક્તિનીરાહ પકડી જીવનમાં,જે પ્રભુનાદેહ શ્રીરામને મદદ કરીજાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે ધરતીને પવિત્ર કરી જાય
શ્રીરામથી દેહલીધો જ્યાં પત્નિસીતા મેળવાય,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
અવનીપર પરમાત્માના આગમનથી,મળેલ માનવદેહને એસુખ આપી જાય 
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પ્રેમ મળે પરમાત્માનો મળેલદેહને જીવનમાં,પવિત્ર કૃપાથી સુખ મળી જાય
નાકોઇઆશા કે નાકોઇજ અપેક્ષારહે,એજ પાવનકૃપા એજ દેહથી મેળવાય
પ્રભુનોપ્રેમ એ જીવનેમળેલદેહની પવિત્રરાહ,જે દેહના કર્મથીજ મળતી જાય
મળે બજરંગબલીનો પ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી શ્રીરામની ભક્તિ કરાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
================================================================
July 24th 2021

મારૂતી નંદન

એપ્રિલ | 2017 | આકાશદીપ
.          .મારૂતી નંદન  

તાઃ૨૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવનપુત્ર હનુમાન છે,જે સંગે બગરંગબલી મહાવીર પણ કહેવાય
અજબ શક્તિશાળી પવિત્રદેહ લીધો,જે માતાઅંજનીના લાડલા દીકરા થાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
અજબશક્તિની કૃપા થતા આકાશમાં ઉડીને,એ સીતામાતાજીને શોધી જાય
પરમાત્માએ દેહલીધો શ્રીરામથી,જેને જીવનમાં સંસારથી પત્નિસીતામળીજાય
શ્રી રામના જીવનમાં રાજા રાવણથી તકલીફ મળી,જે સીતાને ઉપાડી જાય
નાકોઇ સમજણ પડી કે નાકોઇ રાહ મળી,જ્યાં હનુમાનજી મદદ કરી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
જીવનમાં સમયે રામ અને લક્ષ્મણને,ઉંચકીને લાવીને સીતાજીને બતાવી જાય
શક્તિશાળી રાજા રાવણના વર્તનથી,શ્રીરામને જીવનમાં તકલીફ આપી જાય
મહાવીર હનુમાનની પરમશક્તિથી,રાજારાવણથી શ્રીરામસીતાને બચાવી જાય
સમયની સાથે ચાલતા મારૂતીનંદન,શ્રી રાજા રાવણની લંકાને સળગાવી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
#################################################################
July 23rd 2021

મળી કૃપા માતાની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે  અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન
.          .મળી કૃપા માતાની

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયસમજીને ચાલતા માનવદેહને,સત્કર્મથી પવિત્રરાહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમજાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકર્યો,જે ભારતમાં અનેકદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા જે અનેકનામથી,પ્રભુનીકૃપાએજ ઓળખાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહને સુખ મળી જાય
જીવને અવનીપર ગતજન્મના કર્મથી,સમયે દેહમળતા જીવનજીવાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
પાવનરાહે જીવનજીવવા મળેલ દેહથી,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
જીવનેમાનવદેહમળેએકૃપા પ્રભુની,જેપશુપક્ષીજાનવરથી દુર રાખી જાય
અવનીપરના આગમનથી પ્રભુની પુંજા કરતા,દેવદેવીઓની કૃપા થાય
પવિત્ર માતાનીકૃપામળે સમયે,જે પવિત્રભાવનાથી માતાનીપુંજા કરાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય.
==========================================================

 

 

July 23rd 2021

પ્રત્યક્ષ દર્શનથાય

**know these important things about sun and his wife and son - I am Gujarat**

.          .પ્રત્યક્ષ દર્શનથાય    

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
 
જગતપર મળેલદેહને સંબંધ સમયનો,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જગતપર,જે સુર્યદેવના આગમનવિદાયથી દેખાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જીવને અવનીપર સંબંધ થયેલ કર્મથી,જે સમયે જન્મમરણથીજ મેળવાય
જગતપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જે અબજોવર્ષોથી દર્શન આપી જાય
અવનીપર એ પરમકૃપા દેવ કહેવાય,જગતપર ના કોઇ વર્તન ખોટુ થાય
સવારના આગમનથી મળેલદેહને સવાર મળે,જે દીવસથી કર્મ કરાવીજાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
અનેક સંબંધ મળેલદેહને જીવનમાં,જે મળેલદેહને અનેકકર્મથી જીવનજીવાય
સત્કર્મ એપરમાત્માની પ્રેરણા કહેવાય,ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહને પવિત્રરાહ લેવા,પ્રભુના અનેકમંદીરથી કૃપામળીજાય
ના કોઇજ ધર્મની આંગળી ચીંધે સુર્યદેવ,મળેલદેહથી સત્કર્મ પ્રેરણા મેળવાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જગતપર અબજોવર્ષોથી મળેલદેહપર,સમયની કૃપાકરીને જીવન જીવાડીજાય
સુર્યનારાયણદેવના સવારના આગમનથી,જગત આખુ કર્મ કરવા જાગી જાય
માનવદેહને પાવન પ્રેરણા મળે,જે સવાર પડતા સુર્યદેવને અર્ચનાકરી પુંજાય
જીવને પ્રભુનીકૃપા મૅળવવા શ્રધ્ધાથી,ઘરમાં પણ ધુપદીપ કરીને વંદન કરાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
#########ૐ હ્રીંમ સુર્યાય નમઃ###########ૐ હ્રીંમ સુર્યાય નમઃ########
« Previous PageNext Page »