July 23rd 2021

મળી કૃપા માતાની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે  અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન
.          .મળી કૃપા માતાની

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયસમજીને ચાલતા માનવદેહને,સત્કર્મથી પવિત્રરાહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમજાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકર્યો,જે ભારતમાં અનેકદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા જે અનેકનામથી,પ્રભુનીકૃપાએજ ઓળખાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહને સુખ મળી જાય
જીવને અવનીપર ગતજન્મના કર્મથી,સમયે દેહમળતા જીવનજીવાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
પાવનરાહે જીવનજીવવા મળેલ દેહથી,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
જીવનેમાનવદેહમળેએકૃપા પ્રભુની,જેપશુપક્ષીજાનવરથી દુર રાખી જાય
અવનીપરના આગમનથી પ્રભુની પુંજા કરતા,દેવદેવીઓની કૃપા થાય
પવિત્ર માતાનીકૃપામળે સમયે,જે પવિત્રભાવનાથી માતાનીપુંજા કરાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય.
==========================================================

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment