પ્રત્યક્ષ દર્શનથાય
****
. .પ્રત્યક્ષ દર્શનથાય તાઃ૨૩/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતપર મળેલદેહને સંબંધ સમયનો,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય પરમાત્માની પાવનકૃપા જગતપર,જે સુર્યદેવના આગમનવિદાયથી દેખાય ....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય. જીવને અવનીપર સંબંધ થયેલ કર્મથી,જે સમયે જન્મમરણથીજ મેળવાય જગતપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જે અબજોવર્ષોથી દર્શન આપી જાય અવનીપર એ પરમકૃપા દેવ કહેવાય,જગતપર ના કોઇ વર્તન ખોટુ થાય સવારના આગમનથી મળેલદેહને સવાર મળે,જે દીવસથી કર્મ કરાવીજાય ....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય. અનેક સંબંધ મળેલદેહને જીવનમાં,જે મળેલદેહને અનેકકર્મથી જીવનજીવાય સત્કર્મ એપરમાત્માની પ્રેરણા કહેવાય,ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય હિંદુ ધર્મમાં મળેલદેહને પવિત્રરાહ લેવા,પ્રભુના અનેકમંદીરથી કૃપામળીજાય ના કોઇજ ધર્મની આંગળી ચીંધે સુર્યદેવ,મળેલદેહથી સત્કર્મ પ્રેરણા મેળવાય ....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય. જગતપર અબજોવર્ષોથી મળેલદેહપર,સમયની કૃપાકરીને જીવન જીવાડીજાય સુર્યનારાયણદેવના સવારના આગમનથી,જગત આખુ કર્મ કરવા જાગી જાય માનવદેહને પાવન પ્રેરણા મળે,જે સવાર પડતા સુર્યદેવને અર્ચનાકરી પુંજાય જીવને પ્રભુનીકૃપા મૅળવવા શ્રધ્ધાથી,ઘરમાં પણ ધુપદીપ કરીને વંદન કરાય ....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય. #########ૐ હ્રીંમ સુર્યાય નમઃ###########ૐ હ્રીંમ સુર્યાય નમઃ########