June 22nd 2022

સમયની સમજણ

Bombay Samachar | Article
.           .સમયની સમજણ

તાઃ૨૧/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંબંધ ધરતીપર,એગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
અવનીપરના આગમનથી પરમાત્માની,પાવનકૃપામળે જ્યાં સમજીનેજીવાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇજ જીવના મળેલદેહથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરાય
જીવનમાં મળેલદેહને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપામળે જ્યાંસમયસમજીનેચલાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી સમય પકડીને ચલાય
જીવનમાં નાકોઇ અપેક્ષાને રાખતા,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જગતમાં માનવદેહને કર્મનોસંબંધઅડે,જે સમયની સમજણથી બચાવીજાય
સમય સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનો પાવનપ્રેમ સુખ આપી જાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
##################################################################