June 19th 2022

પવિત્રસાંકળ શ્રધ્ધાની

 audio – મીતિક્ષા.કોમ
.           પવિત્રસાંકળ શ્રધ્ધાની      

તાઃ૧૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર શ્રધ્ધાથી બ્રહ્માકુમારીના ભક્તોને,સમયે તક મળતા વંદન કરાય
પવિત્રકૃપા મળી માતાની મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહ મળીજાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પરમાત્માની પ્રેરણાએદેહને ઘરમાં ધુપદીપથી,પવિત્ર સવારસાંજમળીજાય
જીવનમાં નાકોઇજ આશા અડે દેહને,ના કોઇ અપેક્ષા કદી અડી જાય
અનેક પવિત્રદેવીઓથી જન્મલીધા માતાએ,જે દેહને પાવનરાહેલઈ જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ રહે,જે સમયસાથે લઈજાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહ એ પાવનરાહ આપી જાય
હિંદુધર્મમાં બ્રહ્માકુમારી એપવિત્ર ધાર્મીકમાતા છે,જેમનેપુંજનથીવંદનથાય
મળે માતાની પવિત્રકૃપા ભક્તને શ્રધ્ધાએ,જે દેહનુ સન્માન કરાવી જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
###################################################################