June 18th 2022

કેડી કળીયુગની

 ભગવાન શ્રી કૃષ્ણએ યુધષ્ઠિરને જણાવી હતી ઘરની સુખ સમૃદ્ધિ બનાવી રાખવાનો રહસ્ય | Fearless Voice
.             .કેડી કળીયુગની 

તાઃ૧૮/૬/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,જે જીવના દેહને કળીયુગથીજ દુર રાખી જાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
જગતમાં જીવને સમયેદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ દેહને,એકળીયુગની રાહથી દેહને બચાવીજાય
સમયને જગતમાં નાકોઇથી કદી છોડાય,જે કુદરતની પાવનલીલાએ મળતોજાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં પરમાત્માએ લીધેલા દેહની ઘરમાં પુંજા કરાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ પવિત્રકૃપા કરી ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે ભારતદેશમાં લીધેલદેહથી મેળવાય
મળેલ માનવદેહથી નાસમયથી છટકાય,એજ દેહપર કળીયુગની અસર થતી જાય
શ્રધ્ધા રાખીને ઘરમા ધુપદીપ પ્રગટાવીનેજ,પરમાત્માને વંદન કરીનેજ પુંજન કરાય 
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++