June 20th 2022

પાવનરાહ પ્રભુની

ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror

.            પાવનરાહ પ્રભુની

તાઃ૨૦/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
કર્મનીકેડીનો સંબંધ અવનીપર જીવને,જે મળૅલ માનવદેહને મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રદેહ લીધા ભગવાને ભારતદેશમાં,જેમની હિંદુધર્મમા પ્રભુથી પુંજાકરાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરી ૐ નમઃથી વંદન કરાય
પવિત્રશંકર ભગવાનને શ્રી ૐ નમઃ શિવાયથી,માળાથી ઘરમાંજ જાપકરાય
બમ બમ ભોલે મહાદેવથી વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રપ્રેમાળ શ્રીગણેશ એ શંકરભગવાનના સંતાન,જે ભાગ્યવિધાતા કહેવાય
ભગવાનના પવિત્રસંતાન હિંદુધર્મમાં,સિધ્ધી વિનાયક,શ્રીગણૅશથી ઓળખાય
પવિત્ર રિધ્ધી અને સિધ્ધીના પતિદેહ થયા,અને શુભલાભના પિતા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાંપ્રગટી,જ્યાં પ્રભુનાદેહથીભારતમાં જન્મીજાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
##################################################################