June 17th 2022

પવિત્ર મળે પ્રેમ

 પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈ વો પ્યાર કરતે નહીં ! | JVpedia - Jay Vasavada blog
.           .પવિત્ર પ્રેમ મળે 

તાઃ૧૭/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે થયેલ કર્મથીજ દેખાય
ના મોહમાયાનો સાથ રહે જીવનમાં.જે જીવનાદેહથી કર્મ કરાવીજાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
પ્રભુની પવિત્રકૃપાજ મળે જીવને એકર્મથી દેખાય,એ સમયેજ સમજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,એ કર્મનીકેડીએજ દેખાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા કરતા,પાવનરાહે જીવન જીવાય
જીવનામળેલદેહને નાકોઇ અપેક્ષાઅડે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પરમાત્માના આશિર્વાદમળે ભક્તોને,જે શ્રધ્ધાથી પ્રભુને પ્રાર્થનાકરીજાય
જીવને જન્મમરણથી કર્મની કેડી મળે,એ માનવદેહથી કર્મ કરાવી જાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
##############################################################