June 6th 2022

અંતરનો પ્રેમ મળે

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
.           અંતરનો પ્રેમ મળે

તાઃ૬/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએ મેળવાય
જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહને પ્રભુનીભક્તિ આપીજાય
અવનીપર માનવદેહને કર્મનો સંબંધ,જે જીવનમાં પ્રભુનાપ્રેમથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રનિખાલસપ્રેમ મળે,એ પ્રભુકૃપા એ મળીજાય
પવિત્રકૃપાએ અંતરનો પ્રેમમળે,જે પવિત્રપ્રેમાળ દેહથી સમયે મળતોજાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જગતપર પરમાત્માની કૃપાએજ જીવને દેહમળે,જે સમયેજ સમજાઈ જાય
અનેક નિરાધારદેહનો સંબંધસંગે,માનવદેહ પણ મળે જે જીવનેજ દેખાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધાર છે,માનવદેહ એ પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની આપવિત્રકૄપા કહેવાય,જયાં પવિત્રપ્રેમાળનો પ્રેમ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
###############################################################