June 24th 2022

દેહની જકડ

 gujarati website | ગુજરાતી કવિતા અને ગઝલ 
             .દેહની જકડ 

તાઃ૨૪/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,જે સમયના સંગાથથી સમજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,એ મળેલદેહને કર્મ આપીજાય 
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
જગતમાં સમય નાકોઇથી પકડાય જીવનમા,જે અનુભવથી સમજાય
જીવને અનેકદેહથી આગમનમળે અવનીપર,માનવદેહએ કૃપાકહેવાય  
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી,નિરાધારદેહ મેળવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે અનેકરાહે દેહનેકર્મ કરાવીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,પ્રભુની કૃપાએ દેહને ભક્તિ મળી જાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેપવિત્રપ્રેરણાકરીજાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ધુપદીપ પ્રગટાવી,સવાર સાંજ પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જે અંતે જીવને મુક્તિઆપીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
*****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment