June 23rd 2022

કૃપા મળેલદેહપર

 OHM ॐ AUM-SIVOHM
.            .કૃપા મળેલદેહપર

તાઃ૨૩/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે સમય સમજી ચાલતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતો જાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
માનવદેહ એપવિત્રદેહ કહેવાય,જેને જીવનમાં સમયે પ્રભુનીકૃપા મેળવાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધા,જે હિંદુધર્મને પ્રસરાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાભક્તિથી પ્રભુનીપુંજાકરાય
મળેલ માનવદેહથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનને શ્રધ્ધાથી વંદનથાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
જગતમાં પવિત્રધરતી પરમાત્માએ કરી,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય 
જીવને સંબંધ અવનીપર જન્મમરણથી,નાકોઇદેહથી સમયે જીવથીછ્ટકાય
અનેકદેહનોસંબંધ જેસમયે પ્રાણીપશુજાનવરપક્ષી,સંગેમાનવદેહથી મેળવાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,માનવદેહમળે જેજીવનમાંકર્મથીદેખાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment