June 30th 2022

જય જલારામ બાપા

 જલારામ બાપા - વિરપુર Jalaram Bapa - Virpur - જલારામ મંદિર - વીરપુર પ્રસાદી ને કેટલી લાઈક?🎊 જલારામ બાપા ના ભક્ત હોવ તો શેર અવશ્ય કરજો! જલાબાપા ને ...
.           જય જલારામ બાપા

તાઃ૩૦/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પાવનકૃપા પરમાત્માની હિંદુ ધર્મથી,એ જીવને માનવદેહ આપી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જે મળેલદેહના કર્મથીજ સમજાય
પવિત્રસંતની રાહમળી ઠકકરકુળમાં,જે પવિત્રધર્મની જ્યોતપ્રગટાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ દેહના જીવનેરાહઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
સંતજલારામને જીવનમાં પવિત્રરાહમળી,જે પવિત્રકૃપાળુ જીવનઆપીજાય
ના મોહમાયાનો કોઇ સંબંધઅડે,જ્યાં પત્નિ વિરબાઇનો સાથ મળીજાય
પવિત્રરાહે જીવનમાં નિખાલસ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જલારામબાપા અને વિરબાઇમાતાની પવિત્રભક્તિએ,પ્રભુથી પરીક્ષા થાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment