April 13th 2021

પાવનકૃપા કુદરતની

###જીવનમાં જો ક્યારેય નિરાશ ન થવું હોય તો અપનાવો ગીતાના આ 11 સૂત્રો – Fitness  Tips###

.         .પાવનકૃપા કુદરતની
તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે જગતમાં પ્રસરી જાય
જીવને મળેલદેહને સબંધ ગતજન્મમાં,થયેલ કર્મથી મેળવી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
હિંદુધર્મની પવિત્રરાહ મળે પરમાત્મા કૃપાથી,ભારત પવિત્ર થાય
દુનીયામાં ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં પ્રભુ દેહ્થી જન્મી જાય
ભગવાનના જન્મથી હિંદુધર્મ પવિત્રથયો,જેની પુંજા જગતમાં કરાય
હિંદુ ધર્મમાં દેહ લીધો અવનીપર,જે જીવનમાં સત્કર્મથી જીવીજાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને સમયનોસંબંધ છે,એ પવિત્રકર્મથી કૃપા મેળવાય
પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે માનવદેહને પાવનકર્મથી સમજાય
અનેકદેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રદેશ કરી જાય 
દુનીયામાં ભારતીઓ આવી રહ્યા,ધર્મ સાચવવા મંદીરો બાંધી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
##########################################################

	
April 13th 2021

આંગણે આવે

###જીવન માં સફળતા અને શાંતિ મેળવવા હેતુ જરૂર કરો આ 6 કામ###
.           .આંગણે આવે   

તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળેલદેહ પર પરમાત્માની કૃપાએ,જીવનમાં પાવનરાહ મળી જાય 
શ્રધ્ધા રાખીને પુંજનઅર્ચન કરતા,સમયે પ્રભુ આંગણે આવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપરના દેહથી સમયની સાથે ચાલતા,પવિત્રપ્રેમનો સંગાથ મળે
પવિત્રરાહે જીવન જીવતા દેહોને,માતાની કૃપાએ સંબંધી મળી જાય
પ્રેમ પકડીને આંગણે આવતો મિત્ર,જીવનમાં પવિત્ર ખુશી દઈ જાય
શ્રધ્ધાથી કરેલ પવિત્ર ભક્તિ જીવનમાં,પ્રેમના સાગરને વહાવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
કુદરતની અનંત લીલા છે ધરતીપર,ના કોઇથી સમયને છોડીને જવાય
જગતમાં પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના પવિત્ર દેહને વંદન કરી,ધુપદીપ કરીને ઘરમાંજ પુંજા કરાય
માનવદેહથી ઘરનાઆંગણે અર્ચના કરતા,પ્રભુનીકૃપા ઘરમાંજ આવીજાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
*********************************************************