પાવનકૃપા કુદરતની
######
. .પાવનકૃપા કુદરતની તાઃ૧૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે જગતમાં પ્રસરી જાય જીવને મળેલદેહને સબંધ ગતજન્મમાં,થયેલ કર્મથી મેળવી જાય ....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય. હિંદુધર્મની પવિત્રરાહ મળે પરમાત્મા કૃપાથી,ભારત પવિત્ર થાય દુનીયામાં ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં પ્રભુ દેહ્થી જન્મી જાય ભગવાનના જન્મથી હિંદુધર્મ પવિત્રથયો,જેની પુંજા જગતમાં કરાય હિંદુ ધર્મમાં દેહ લીધો અવનીપર,જે જીવનમાં સત્કર્મથી જીવીજાય ....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય. મળેલ માનવદેહને સમયનોસંબંધ છે,એ પવિત્રકર્મથી કૃપા મેળવાય પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે માનવદેહને પાવનકર્મથી સમજાય અનેકદેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રદેશ કરી જાય દુનીયામાં ભારતીઓ આવી રહ્યા,ધર્મ સાચવવા મંદીરો બાંધી જાય ....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય. ##########################################################