April 10th 2021

રામ ભક્તની જય

###હનુમાનજી મંદિર ટાંકલ, ટાંકલ હનુમાન ફળિયા નવયુવક મંડળ, Chikhli (2021)###
.          .રામ ભક્તની જય

તાઃ૧૦/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર ભક્તિનીરાહ પકડવા જીવ,ભારતમાં માતા અંજનીથી જન્મી જાય
પિતા પવનદેવના એસંતાન કહેવાય,જગતમાં રામભક્ત હનુમાન કહેવાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
પવિત્રદેહ લીધો જે શ્રીરામ કહેવાય,જેમને પવિત્રભક્ત હનુમાન મળીજાય
પ્રભુ કૃપાએ અજબ શક્તિશાળી બજરંગબલી,મહાવીરથી પણ ઓળખાય
શ્રી રામના જીવનમાં તકલીફમળી,જ્યાં લંકાના રાજા સીતાને ઉઠાવી જાય
અનેક રીતે શોધ કરી પત્નિ સીતાની,શ્રીરામને કોઇ જગ્યાએ નામળી જાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
સીતા માતાને શોધવા પવનપુત્ર આકાશમાં ઉડીને,લંકામાંજઈ શોધી લાવ્યા
શ્રીરામ સહિત શ્રીલક્ષ્મણને ઉડાવી લંકાલાવ્યા,જ્યાં રાજારાવણને જાણ થાય
હનુમાને પોતાની શક્તિને વાપરી,લંકાના રાજા રાવણનુ એ દહન કરી જાય
રામના પરમભક્ત થયા જે બજરંગબલી હનુમાનથાય જ્યાં રામની કૃપા થાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
==============================================================

 

April 10th 2021

પવિત્રજીવન જ્યોત

##Navratri kalash sthapana Puja- કેવી રીતે કરીએ ઘટસ્થાપના##
.           .પવિત્રજીવન જ્યોત

તાઃ૧૦/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવનમાં કૃપાએ પાવનકર્મ થઈ જાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયાની ચાદરપણ અડી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
માનવદેહ એ ગતજન્મના થયેલ કર્મનીકેડી,જે જીવને દેહનોસંબંધ આપી જાય
નિખાલસ ભાવનાથી જીવનમાં કર્મકરતા,પરમાત્માની પવિત્રકૃપા દેહ પર થાય
હિંદુ ધર્મમાંજ પરમાત્માની ભક્તિની રાહમળે,જે મળેલદેહને પુંજા કરાવી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,દરેક પળે પ્રભુનાપ્રેમથી શાંંતિ મળતી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
પાવનરાહ મળેદેહને જેથઈરહેલ કર્મથી દેખાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પવિત્ર ધરતી અવનીપર ભારતની છે,જ્યાં પરમાત્માદેહથી જન્મમરણ લઈ જાય
માનવદેહ લઈ પરમાત્મા પ્રેરણાકરે,જે નિખાલસ ભાવનાથી ભક્તિ કરાવી જાય
મળેલદેહના થયેલકર્મથીજ માનવતા પ્રસરે,એજ પાવનકૃપા પરમાત્માની કહેવાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
####################################################################૩