April 21st 2021

કુદરતની કૃપા

કાલ બપોર પછી ભગવાન વિષ્ણુની આ 3 રાશિયો પર થશે સીધી અસર, થશે ધનની વર્ષા…જાણો ક્યાંક આ રાશિ તમારી તો નથી ને…

.            .કુદરતની કૃપા
તાઃ૨૧/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપા કુદરતની અવનીપર થઈ,જે સમય સમજીને જીવતા સમજાય
અનેક દેહ પરમાત્માએ લીધા ભારત દેશમાં,જે ભગવાનની કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધા રાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવને જે ગતજન્મના મળેલ દેહના કર્મથી મેળવાય
પવિત્ર કૃપા પરમાત્માનીજ મળે,જે અવનીપર લીધેલ દેહને પ્રભુથી પુંજાય
જીવને ભારતમાં હિંદુ ધર્મમાં જન્મ મળે,જે કુદરતની પાવન કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેકદેહથી પરમાત્મા પધારે જે પ્રભુ,સંગે પવિત્ર માતાથી જન્મ લઈ જાય
અવનીપર મળેલદેહના જીવને પવિત્ર્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે પરમાત્માના દેહની ભક્તિએ,અંતે જીવનેદેહથી મુક્તિ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે અનેકદેહને પવિત્રરાહે લઈ જાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
#################################################################