April 23rd 2021

અદભુત પ્રેમની સાંકળ

રમા એકાદશી: આજથી શરુ થઈ રહ્યા છે દિવાળીના તહેવારો, આજના દિવસનું ભવિષ્ય જાણો | Vyaapaar Samachar

.          .અદભુત પ્રેમની સાંકળ

તાઃ૨૩/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનો સંબંધ છે જીવને જગતમાં,જે સમયસંગે ચાલતા દેહને સમજાય
માનવદેહ એ અદભુત પ્રેમની સાંકળ,જે પરમાત્માની કૃપાએ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્રપ્રેમ મળી જાય
કુદરતની આ પાવનકૃપા છે જીવનમાં,જે મળેલદેહને ભક્તિ કરાવી જાય  
પવિત્રદેહ એ સમયે માનવદેહને,પ્રભુનો અદભુતપ્રેમ જીવનમાં મળી જાય
જગતમાં સમય નાકોઇથીય પકડાય,પવિત્ર પરમાત્માકૃપાએ સુખ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
માનવદેહને કળીયુગમાં સમયથી બચવા,પવિત્ર ભાવનાથીજ ભક્તિ કરાય
ના સમયની કોઇ સાંકળ જીવના દેહને જકડે,એ અદભુતકૃપાએ મળીજાય
પવિત્રરાહ જીવનમાં મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાથાય
અદભુત પ્રેમની સાંકળ મળે કૃપાએ,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
##############################################################
        
April 22nd 2021

જ્યોત જલારામની

### કેમ સંત જલારામ, બાપા કહેવાયા? કેમ હિન્દૂ મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપાના આશીર્વાદ લેવા આવે છે? જાણો જલારામ બાપા વિશેના રોચક પ્રસંગો ... ###

.          .જ્યોત જલારામની

તાઃ૨૨/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
મળેલદેહને જીવનમાં ભક્તિની જ્યોતમળે,જે જલારામની કૃપા કહેવાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
પવિત્રદેહથી પધાર્યા પ્રભુ અવનીપર,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
જીવને કર્મનો સંબંધ છે જે અનેહદેહથી,અવનીપર જન્મથી આપી જાય
પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી કરતા જીવનમાં,દેહને પવિત્રકર્મથી રાહ મેળવાય
મોહમાયાનો સંબંધ દુર રાખવા,જલાબાપા ભક્તિનીજ્યોત પ્રગટાવી જાય 
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
જલારામબાપા મળેલદેહને પવિત્ર કરવા,જીવોને ભોજનઆપી જમાડી જાય
નિરાધારને આધાર આપવા જીવને શાંંતિ આપી,જેદેહને સુખ આપી જાય
હિદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,અનેકરાહે પરમાત્માની પુંજા ભક્તિથી થાય
જલારામે આંગળી ચીધીં જીવનમાં,જ્યાં પત્નિ વિરબાઈની પવિત્રકૃપા થાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

 

April 22nd 2021

મારા વ્હાલા સાંઇ

**જાણો શિરડીના સંત સાંઈ બાબાના જીવનના એવા રહસ્યો, જેના વિષે તમે નહિ જાણ્યું હોય. |**
.           .મારા વ્હાલા સાંઇ 

તાઃ૨૨/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે મારા વ્હાલા સાંઇથી ઓળખાય
માનવદેહને સંબંધ માનવતાનો,ના મળેલદેહને ધર્મકર્મની સાંકળ અડી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
સાંઇબાબાએ દેહથી જીવને મળેલદેહને,આંગળી ચીધી જે સુખ આપી જાય
માનવદેહને નાધર્મ કે નાકર્મ અડે,જે પ્રભુકૃપાએ મળેલદેહથી પ્રેમ મળી જાય
શ્રધ્ધા અને શબુરીની સમજણ આપી,ના માનવદેહને હિંદુમુસ્લીમથી પકડાય  
પવિત્રપ્રેમથી બાબાનો પ્રેમ મળ્યો દેહને,જે મળેલદેહને પાવનકર્મ કરાવીજાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
વ્હાલા સાંઇબાબા કર્મકરવા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવન આંગળી ચીંધી માનવદેહને,એ જીવને મળેલદેહને સમજણ આપી જાય
જીવના મળેલ દેહને મનુષ્યની સમજણ પડે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે દેહને,જે બાબાનીકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 21st 2021

કુદરતની કૃપા

કાલ બપોર પછી ભગવાન વિષ્ણુની આ 3 રાશિયો પર થશે સીધી અસર, થશે ધનની વર્ષા…જાણો ક્યાંક આ રાશિ તમારી તો નથી ને…

.            .કુદરતની કૃપા
તાઃ૨૧/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપા કુદરતની અવનીપર થઈ,જે સમય સમજીને જીવતા સમજાય
અનેક દેહ પરમાત્માએ લીધા ભારત દેશમાં,જે ભગવાનની કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધા રાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવને જે ગતજન્મના મળેલ દેહના કર્મથી મેળવાય
પવિત્ર કૃપા પરમાત્માનીજ મળે,જે અવનીપર લીધેલ દેહને પ્રભુથી પુંજાય
જીવને ભારતમાં હિંદુ ધર્મમાં જન્મ મળે,જે કુદરતની પાવન કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેકદેહથી પરમાત્મા પધારે જે પ્રભુ,સંગે પવિત્ર માતાથી જન્મ લઈ જાય
અવનીપર મળેલદેહના જીવને પવિત્ર્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે પરમાત્માના દેહની ભક્તિએ,અંતે જીવનેદેહથી મુક્તિ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે અનેકદેહને પવિત્રરાહે લઈ જાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
#################################################################
April 20th 2021

સંબંધીઓનો સંગાથ


.સંબંધ · Incognito Inventions 
           .સંબંધીઓનો સંગાથ

તાઃ૨૦/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મૅળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા મળેલ દેહને,સંબંધીઓનો સંગાથ મળી જાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,જીવને વર્તનથી આવનજાવન આપી જાય
અનેકદેહથી જીવોને દેહમળે,જે પ્રાણી,પશુ,પક્ષી સંગે માનવદેહથી મેળવાય
જગતમાં ના કોઇ દેહથી જન્મ મરણથી છટકાય,એજ લીલા પ્રભુની કહેવાય
મનુષ્યદેહને સંબંધ પવિત્રરાહનો જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી કર્મ કરાવીજાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને જન્મ મળે,જે માબાપની ક્રુપાએ કુટુંબ આપી જાય
નીમિત બને માબાપ સંતાનના,જે દીકરા દીકરી આપી જીવને દેહ દઈ જાય
સરળ નિખાલસ પ્રેમ મળે સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવતા મેળવાય
ના કોઇ તકલીફ અડે દેહને,જ્યાં નિર્મળભાવનાથી જીવનમાં પ્રેમથી કર્મ કરાય   
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
##################################################################

	
April 20th 2021

માતાની પવિત્રકૃપા

મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો. |

ં          .માતાની પવિત્રકૃપા

તાઃ૨૦/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જે પવિત્ર કલમનીકેડી આપી જાય
મળેલ જીવનમાં પાવનરાહ મળે કલમથી,જે પવિત્રપ્રેમીઓને સમજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
જગતમાં કલમને નાકોઇ આંબી શકે,કે નાકોઇજ તકલીફ મળી જાય
સમય સમજીનેચાલતા જીવનમાં,માતાની પવિત્રકૃપા પ્રેરણા આપીજાય
કુદરતની આ પાવનકૃપા અવનીપર,જે ભક્તિનો પવિત્રમાર્ગ દઇ જાય
માનવદેહથી પરમાત્માની કૃપા થઈ છે,જે ભારતદેશમાં જન્મ લઇજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપા મળે,જે શ્રધ્ધાથી પુંજા કરી જાય
સમયસંગે ચાલતા દેહને પાવનરાહ મળૅ,જ્યાં માતાનીકૃપા જીવપરથાય
જીવનમાં સવારસાંજ મળે,એ સમજીને પ્રભુના અનેકદેહને વંદન કરાય
માતાની પાવનકૃપા મળે ભક્તિએ,જે દેહને સદમાર્ગેજ સુખી કરી જાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
***************************************************************
April 19th 2021

પવિત્ર પ્રેમ સાંકળ

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર થશે તમામ દુ:ખ - Moje Mastram

.          .પવિત્ર પ્રેમ સાંકળ 

 તાઃ૧૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય 
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################
April 19th 2021

કાલરાત્રી માતા

***સાતમાં નોરતે કરો માં કાલરાત્રિની પૂજા, ગ્રહ બાધાઓ અને ભય થશે દૂર…***

.             .કાલરાત્રી માતા  

તાઃ૧૯/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
         (દુર્ગામાતાનુ સાતમુ સ્વરૂપ)    

પવિત્ર શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,માતા દુર્ગાથી જગતમાં પુંજાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ઉજવાય,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
આજે પવિત્રનવરાત્રીનુ નવમુનોરતુ,જેમાં માતા કાલરાત્રીની પૂંજા થાય
આરતી કરીને વંદન સહિત માતાને,તાલી પાડીને ગરબે ઘુમીને પુંજાય
પવિત્ર દુર્ગા માતા પરમકૃપાળુ છે,જે નવસ્વરૂપથી દર્શન કરાવી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
હિંદુધર્મમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
જીવને સમયસંગે પવિત્રકૃપા થાય પરમાત્માની,જે દેહને ભક્તિઆપી જાય
મળેલદેહની માનવતા પ્રસરતા,જીવનમાં આફત તકલીફથીએ બચાવી જાય
પ્રભુએ ભારતમાં અનેકદેહ લીધા છે,જેની પુંજા માટે મંદીરમાંય વંદન થાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
==========================================================
         ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 18th 2021

જીવન જ્યોત

######

.           .જીવન જ્યોત

તાઃ૧૮/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી પણ રહી જાય 
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
હિંદુધર્મમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,એ જીવનને પવિત્ર કરીજાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા ભક્તને,પાવનરાહે કર્મ કરાવી જાય
એજકૃપા પરમાત્માની જીવપર,જે અવનીપર માનવદેહ આપી જાય
જીવને મળેલ દેહને કર્મનોસંબંધ,જ્યાં જીવનમાં સમયસંગે કર્મ કરાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
પાવનરાહ મળે મળેલદેહના જીવનમાં,જ્યાં પ્રભુની પુંજા ઘરમાં થાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,માનવદેહનુ સન્માન કૃપાએ કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળતા દેહને,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
એજ પાવનરાહે જીવન જીવતા,પવિત્ર કર્મથી જીવને મુક્તિ મળીજાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================
 
April 17th 2021

બજરંગબલી મહાવીર

##My name is patel: શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ##

          .બજરંગબલી મહાવીર

તાઃ૧૭/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અવનીપર પવિત્રપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે જીવનમાં મળી જાય
પવનદેવની કૃપા અંજનીપર,જે બજરંગબલી મહાવીરને જન્મ દઈ જાય
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ્યા,જે માતા અંજનીના દીકરાથી ઓળખાય
એ પવનપુત્ર પણ કહેવાય,જે શ્રી રામને જીવનમાં ખુબ મદદ કરી જાય
માતાસીતાને શોધવા પિતાની કૃપાએ,ઉડીને લંકામાં શોધવા માટે જાય
પાછા આવીને શ્રીરામને પત્ની સીતાની,નિરાધાર જગ્યાએ બતાવી જાય
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
અંજનીપુત્ર હનુમાન સમયસંગે ચાલતા,શ્રીરામની કૃપાએ મહાવીર કહેવાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાન સંજીવનીલાવી બચાવીજાય
સીતામાતાને પાછા લાવવા,રામલક્ષ્મણને ખભાપર લઈ લંકાએ લઈ જાય
રાજારાવણના અભિમાનને તોડવા,લંકામાં રાવણનુ દહન કરીને મારીજાય  
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
***********************************************************
« Previous PageNext Page »