April 16th 2021

જ્યોત પ્રગટી

 **આ મંદિરમાં તેલ-ઘી નહિ પણ પાણીથી પ્રગટે છે દિવા, જાણો આ ચમત્કારી મંદિર વિષે  - Wearegujju-++ 
.              .જ્યોત પ્રગટી

 તાઃ૧૬/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમય સંગે ચાલતા દેહથી મેળવાય
જગતમાં જીવને સંબધ છે કર્મથી,એ પવિત્ર કુદરતની લીલાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
લાગણી મોહ એ જીવનની કેડી,પવિત્રકર્મના વર્તનથી જીવનમાં દેખાય
પવિત્ર્રરાહે ચાલવા પરમાત્માને વંદનકરી,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
માનવ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખતા,પ્રભુના પવિત્રદેહની કૃપા થાય
ભારતની ભુમીને પરમાત્માએ પવિત્રકરી,જે તેમના જન્મમરણથી દેખાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
મળેલદેહને પવિત્ર જીવનની જ્યોતમળે,જે પવિત્ર ભક્તિમાર્ગે દોરી જાય
શ્રધ્ધા રાખીને લીધેલ ઘરમાંજ ધુપદીપ કરતા,જીવપર પ્રભુની કૃપા થાય
પવિત્રરાહે જીવવા પ્રભુકૃપા મળે,જે વર્તનથી જીવનીજ્યોત પ્રગટાવીજાય
એ જીવનમાં પવિત્રકર્મની રાહઆપે,નાકળીયુગની કોઇ અસરઅડી જાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
****************************************************************

	
April 16th 2021

શ્રધ્ધાની પકડ

++Hanuman Chalisa Pdf Gujarati++
.             .શ્રધ્ધાની પકડ  

તાઃ૧૬/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમય સમજીને ચાલતા માનવદેહને,ના કોઇજ આફત અડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ થાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને અવનીપર દેહ મળે,જે ગત જન્મના થયેલ કર્મથી મેળવાય
મળેલદેહને સંબંધ છે શ્રધ્ધાનો,જે પ્રભુની પવિત્રકૃપાથીજ સમજાય 
જીવને સમયનો સ્પર્શ થાય,જે દેહથી થઈ રહેલ કર્મથી જ દેખાય
અદભુતકૃપા મળેલદેહપર,એ પરમાત્માનો પાવનપ્રેમ મળ્યો કહેવાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને જન્મ મળતાજ દેહ મળે,જે અનેક સ્વરૂપથી સમજાઈ જાય
સમજણનો સંગાથ મળે જીવને,જે જન્મ થતાજ માનવદેહ મેળવાય
પરમાત્માની કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાની પકડથી ભક્તિ કરાય
સમય નાપકડાય કોઇથી જીવનમાં,પણ સમયસંગે ચાલતા કૃપાથાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
###########################################################

 

April 15th 2021

ચંંદ્રઘંટા માતા

** ત્રીજા દિવસે કરોમાં ચંદ્રઘંટાની પૂજા, આ દેવી છે દિવ્ય શક્તિના આપનારા - Sandesh**

.              .ચંન્દ્રઘંટા માતા       

તાઃ૧૫/૪/૨૦૨૧  (ચૈત્રી નવરાત્રી ત્રણ) પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
હીન્દુ ધર્મમાં માતા દુર્ગાના,નવ સ્વરૂપની ચૈત્રી નવરાત્રીમાં પુંજા થાય
આજે ત્રીજા નોરતે માતા ચંન્દ્રઘંટાને,ગરબે ઘુમી ભક્તોથી વંદન કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
સમય સમજીને ચાલતા હિંદુ ધર્મમાં,મળેલદેહ પર માતાનીજ કૃપા થાય
તાલી પાડીને ભજનસંગે ગરબેઘુમતા,ભક્તોને માતાનો પ્રેમ મળતો જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર થાય,જે જીવનમાં શાંંતિ આપી જાય
ગરબે ઘુમી માતાની ધુપદીપથી આરતી કરી,પવિત્ર પ્રસંગને માણી જાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
નવરાત્રીના નવ દીવસ હિંદુ ધર્મમાં માતાનો પ્રેમ,સમયેજ કૃપા કરી જાય
પવિત્ર કૃપાળુ દુર્ગા માતા છે,જે ભક્તોની સેવાસ્વીકારી પ્રેમથી રાજી થાય
મળેલદેહને સમય સંગે ચાલતા,માતાની અનંત પ્રકારની કૃપા મેળવી જાય
માતાની પવિત્રકૃપા મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્ર કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
##################################################################
April 15th 2021

સંત જલા સાંઇ

**जलाराम बापा या साईं बाबा | Vedanuragi** 
.          .સંત જલા સાંઈ 
તાઃ૧૫/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને પવિત્રદેહ મળ્યો વિરપુરમાં,જે ઠક્કર કુળને પવિત્ર કરી જાય
પવિત્રજીવે જન્મ લીધો પાથરી ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માકૃપાથી દેહ લઈ આવી જાય
વિરપુરમાં જન્મ લીધો રાજબાઈ માતાથી,પિતા પ્રધાનઠક્કર કહેવાય
જગતમાં માનવદેહને આંગળી ચીંધી,ભુખ્યાને ભોજનથી કૃપાકરીજાવ
પરમાત્માની કૃપા મળશે જીવને,જે દેહનાજીવને અંતે મુક્તિ દઈજાય 
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
જીવના જન્મને અવનીપર ધર્મ મળે,જે સમય સંગે ચાલતાજ સમજાય
માનવદેહને રાહ ચીંધવા માટે શેરડી આવ્યા,એ સાંઇથીજ ઓળખાય
દ્વારકામાઈની કૃપા મળી સાંઇબાબાને,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુ મુસ્લીમ ધર્મની ઓળખઆપી.એ શ્રધ્ધાશબુરીથી પવિત્ર થઈ જાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
***********************************************************

	
April 15th 2021

ભવસાગર

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-2.png છે

.           .ભવસાગર

તાઃ૧૫/૪/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
મળેલદેહને કર્મનોસંબંધ છે અવનીપર,જે જીવને જન્મમરણથી મળતો જાય 
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં ભગવાનની પવિત્રભાવનાથી પુંજા થાય 
અનેક દેહ લઈ ભગવાન ભારતમાં જન્મ્યા,જે માનવદેહને શ્રધ્ધાએજ મેળવાય
કુદરતની આજ લીલા છે ન્યારી હિન્દુ ધર્મમાં,એ પ્રત્યક્ષદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહના જીવ પર કૃપાકરી,એને ભવસાગરથી દેહને પાર કરી જાય
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પવિત્ર ધર્મ હિન્દુ છે દુનીયામાં,જેમાં અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
જીવનમાં પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,પુંજા અર્ચના સંગે ધુપદીપ કરાય
મળેલદેહ પર પાવનકૃપા થતાજ,જીવનમાં પવિત્રપ્રેમથી સંસાર સુખી થાય
એ શ્રધ્ધાની ભક્તિથી રાહ મળે પ્રભુકૃપાએ,નાકદી કોઇ અપેક્ષા અડીજાય
...પવિત્ર ભાવનાથી હિન્દુ ધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય.
####################################################################


 

 

April 14th 2021

પવિત્ર કલમની કેડી

      ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » 2011 » December
.           .પવિત્ર કલમની કેડી               

તાઃ૧૪/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળે માતા સરસ્વતીની પવિત્રકૃપા,જ્યાં પવિત્રરાહે કલમને પકડાય
શ્રધ્ધાભાવનાથી કલમ પકડતા,પવિત્ર શબ્દથી રચનાઓ થઈ જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
પ્રેમથી કલમનેપકડી વિચારતા,સમયસંગે ચાલતા માતાની કૃપા થાય
નિખાલસ ભાવનાથી પ્રેરણા મળે,જે રચનાનુ સર્જનકરવા પ્રેરી જાય
સાહિત્યની સરીતા ભારતથી જગતમાંંવહે,જે કલમપ્રેમીઓથી દેખાય
હ્યુસ્ટન એ પવિત્ર રાહ છે,જ્યાં કલમના પ્રેમીઓથી રચનાઓ થાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
સમયને સમજીને ચાલતા કલમપ્રેમીઓ,પ્રેરણાએ બેઠકમાં મળી જાય
પવિત્રપ્રેમ મળે સાહિત્યપ્રેમીઓનો,જે પકડેલકલમથી રચના કરી જાય
ગુજરાતી ભાષાને પવિત્ર કરવા ગુજરાતથી,પ્રેમથી હ્યુસ્ટન આવી જાય
એજકૃપા માતાની જે કલમપ્રેમીઓને,પવિત્રપ્રેમ સંગે રચનાકરાવી જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
===========================================================
April 14th 2021

શ્રીમતી લક્ષ્મીમાતા

## rare photo of godess laxmi which can o .શ્રીમતી લક્ષ્મીમાતા તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદ .શ્રીમતી લક્ષ્મીમાતા તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. ===============================================================ભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. ===============================================================pen door to prosperity - I am Gujarat##

.          .શ્રીમતી લક્ષ્મીમાતા

તાઃ૧૪/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય
પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય
લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય
મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય
દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય
માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
===============================================================
April 13th 2021

પાવનકૃપા કુદરતની

###જીવનમાં જો ક્યારેય નિરાશ ન થવું હોય તો અપનાવો ગીતાના આ 11 સૂત્રો – Fitness  Tips###

.         .પાવનકૃપા કુદરતની
તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે જગતમાં પ્રસરી જાય
જીવને મળેલદેહને સબંધ ગતજન્મમાં,થયેલ કર્મથી મેળવી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
હિંદુધર્મની પવિત્રરાહ મળે પરમાત્મા કૃપાથી,ભારત પવિત્ર થાય
દુનીયામાં ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં પ્રભુ દેહ્થી જન્મી જાય
ભગવાનના જન્મથી હિંદુધર્મ પવિત્રથયો,જેની પુંજા જગતમાં કરાય
હિંદુ ધર્મમાં દેહ લીધો અવનીપર,જે જીવનમાં સત્કર્મથી જીવીજાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને સમયનોસંબંધ છે,એ પવિત્રકર્મથી કૃપા મેળવાય
પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે માનવદેહને પાવનકર્મથી સમજાય
અનેકદેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રદેશ કરી જાય 
દુનીયામાં ભારતીઓ આવી રહ્યા,ધર્મ સાચવવા મંદીરો બાંધી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
##########################################################

	
April 13th 2021

આંગણે આવે

###જીવન માં સફળતા અને શાંતિ મેળવવા હેતુ જરૂર કરો આ 6 કામ###
.           .આંગણે આવે   

તાઃ૧૩/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળેલદેહ પર પરમાત્માની કૃપાએ,જીવનમાં પાવનરાહ મળી જાય 
શ્રધ્ધા રાખીને પુંજનઅર્ચન કરતા,સમયે પ્રભુ આંગણે આવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપરના દેહથી સમયની સાથે ચાલતા,પવિત્રપ્રેમનો સંગાથ મળે
પવિત્રરાહે જીવન જીવતા દેહોને,માતાની કૃપાએ સંબંધી મળી જાય
પ્રેમ પકડીને આંગણે આવતો મિત્ર,જીવનમાં પવિત્ર ખુશી દઈ જાય
શ્રધ્ધાથી કરેલ પવિત્ર ભક્તિ જીવનમાં,પ્રેમના સાગરને વહાવી જાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
કુદરતની અનંત લીલા છે ધરતીપર,ના કોઇથી સમયને છોડીને જવાય
જગતમાં પવિત્રધરતીજ ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના પવિત્ર દેહને વંદન કરી,ધુપદીપ કરીને ઘરમાંજ પુંજા કરાય
માનવદેહથી ઘરનાઆંગણે અર્ચના કરતા,પ્રભુનીકૃપા ઘરમાંજ આવીજાય
.....જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મેળવાય.
*********************************************************
April 12th 2021

શ્રી ભોલે શંકર

એક બાર ભોલે ભંડારી - EK BAR BHOLE BHANDARI - YouTube

.            .શ્રી ભોલે શંકર

તાઃ૧૨/૪/૨૦૨૧.              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભોલેનાથ કહેવાય
એ માતાપાર્વતીના પતિદેવથયા,એ ભગવાન શંકરથીય ઓળખાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્ર દેહ લીધો ભારતમાં,જે ભારતની ભુમીનેજ પવિત્ર કરી જાય
રાજા હિમાલયની દીકરી પાર્વતીના,એ લગ્નકરી પતિદેવ થઈ જાય
ભારતમાં મહાદેવ,ભોલેનાથ,મહાવીર,ભોલેશંકરથીય એ ઓળખાય
પવિત્ર ગંગાનદીને માથાપરથી વહાવી,જે પવિત્રઅમૃત વહાવી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્રકૃપાએ જીવનમાં સંતાન થયા,પ્રથમ શ્રીગણેશ બીજા કાર્તિકેય
ત્રીજોદીકરીનો જન્મથયો,જે પવિત્રસંતાન અશોકસુંદરીથી ઓળખાય
પ્રથમ સંતાન શ્રીગણેશ માતાપિતાની કૃપાએ,ભાગ્યવિધાતા થઈજાય
એ વિઘ્નવિનાયકથીય ઓળખાય,જગતમાં જીવો પર કૃપા કરી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
ભારતદેશમાં પરમાત્માની કૃપાથી,ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકર ભગવાન અને પાર્વતીમાતા,જેમને પવિત્ર પુંજન કરીને પુંજા કરાય
શ્રીગણેશની રીધ્ધી અને સિધ્ધી બે પત્નિ થઈ,એકુળ આગળ લઈ જાય
જીવને મળેલ માનવદેહથી,શ્રીગણેશની પુંજાથી જીવને મુક્તિ મળી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
############################################################
« Previous PageNext Page »