April 14th 2021

શ્રીમતી લક્ષ્મીમાતા

## rare photo of godess laxmi which can o .શ્રીમતી લક્ષ્મીમાતા તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદ .શ્રીમતી લક્ષ્મીમાતા તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. ===============================================================ભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય ...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય. ===============================================================pen door to prosperity - I am Gujarat##

.          .શ્રીમતી લક્ષ્મીમાતા

તાઃ૧૪/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય
પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય
લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય
મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય
દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય
માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment