શ્રધ્ધાની પકડ
++++ . .શ્રધ્ધાની પકડ તાઃ૧૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સમય સમજીને ચાલતા માનવદેહને,ના કોઇજ આફત અડી જાય પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ થાય .....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય. જીવને અવનીપર દેહ મળે,જે ગત જન્મના થયેલ કર્મથી મેળવાય મળેલદેહને સંબંધ છે શ્રધ્ધાનો,જે પ્રભુની પવિત્રકૃપાથીજ સમજાય જીવને સમયનો સ્પર્શ થાય,જે દેહથી થઈ રહેલ કર્મથી જ દેખાય અદભુતકૃપા મળેલદેહપર,એ પરમાત્માનો પાવનપ્રેમ મળ્યો કહેવાય .....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય. જીવને જન્મ મળતાજ દેહ મળે,જે અનેક સ્વરૂપથી સમજાઈ જાય સમજણનો સંગાથ મળે જીવને,જે જન્મ થતાજ માનવદેહ મેળવાય પરમાત્માની કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાની પકડથી ભક્તિ કરાય સમય નાપકડાય કોઇથી જીવનમાં,પણ સમયસંગે ચાલતા કૃપાથાય .....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય. ###########################################################