April 16th 2021

જ્યોત પ્રગટી

 **આ મંદિરમાં તેલ-ઘી નહિ પણ પાણીથી પ્રગટે છે દિવા, જાણો આ ચમત્કારી મંદિર વિષે  - Wearegujju-++ 
.              .જ્યોત પ્રગટી

 તાઃ૧૬/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમય સંગે ચાલતા દેહથી મેળવાય
જગતમાં જીવને સંબધ છે કર્મથી,એ પવિત્ર કુદરતની લીલાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
લાગણી મોહ એ જીવનની કેડી,પવિત્રકર્મના વર્તનથી જીવનમાં દેખાય
પવિત્ર્રરાહે ચાલવા પરમાત્માને વંદનકરી,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
માનવ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખતા,પ્રભુના પવિત્રદેહની કૃપા થાય
ભારતની ભુમીને પરમાત્માએ પવિત્રકરી,જે તેમના જન્મમરણથી દેખાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
મળેલદેહને પવિત્ર જીવનની જ્યોતમળે,જે પવિત્ર ભક્તિમાર્ગે દોરી જાય
શ્રધ્ધા રાખીને લીધેલ ઘરમાંજ ધુપદીપ કરતા,જીવપર પ્રભુની કૃપા થાય
પવિત્રરાહે જીવવા પ્રભુકૃપા મળે,જે વર્તનથી જીવનીજ્યોત પ્રગટાવીજાય
એ જીવનમાં પવિત્રકર્મની રાહઆપે,નાકળીયુગની કોઇ અસરઅડી જાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
****************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment