April 15th 2021

ચંંદ્રઘંટા માતા

** ત્રીજા દિવસે કરોમાં ચંદ્રઘંટાની પૂજા, આ દેવી છે દિવ્ય શક્તિના આપનારા - Sandesh**

.              .ચંન્દ્રઘંટા માતા       

તાઃ૧૫/૪/૨૦૨૧  (ચૈત્રી નવરાત્રી ત્રણ) પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
હીન્દુ ધર્મમાં માતા દુર્ગાના,નવ સ્વરૂપની ચૈત્રી નવરાત્રીમાં પુંજા થાય
આજે ત્રીજા નોરતે માતા ચંન્દ્રઘંટાને,ગરબે ઘુમી ભક્તોથી વંદન કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
સમય સમજીને ચાલતા હિંદુ ધર્મમાં,મળેલદેહ પર માતાનીજ કૃપા થાય
તાલી પાડીને ભજનસંગે ગરબેઘુમતા,ભક્તોને માતાનો પ્રેમ મળતો જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર થાય,જે જીવનમાં શાંંતિ આપી જાય
ગરબે ઘુમી માતાની ધુપદીપથી આરતી કરી,પવિત્ર પ્રસંગને માણી જાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
નવરાત્રીના નવ દીવસ હિંદુ ધર્મમાં માતાનો પ્રેમ,સમયેજ કૃપા કરી જાય
પવિત્ર કૃપાળુ દુર્ગા માતા છે,જે ભક્તોની સેવાસ્વીકારી પ્રેમથી રાજી થાય
મળેલદેહને સમય સંગે ચાલતા,માતાની અનંત પ્રકારની કૃપા મેળવી જાય
માતાની પવિત્રકૃપા મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્ર કરાય
....એજ પવિત્ર માતા દુર્ગાની કૃપા છે,જે નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથી ગરબા ગાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment