કાલરાત્રી માતા
******
. .કાલરાત્રી માતા તાઃ૧૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ (દુર્ગામાતાનુ સાતમુ સ્વરૂપ) પવિત્ર શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,માતા દુર્ગાથી જગતમાં પુંજાય હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ઉજવાય,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય ....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય. આજે પવિત્રનવરાત્રીનુ નવમુનોરતુ,જેમાં માતા કાલરાત્રીની પૂંજા થાય આરતી કરીને વંદન સહિત માતાને,તાલી પાડીને ગરબે ઘુમીને પુંજાય પવિત્ર દુર્ગા માતા પરમકૃપાળુ છે,જે નવસ્વરૂપથી દર્શન કરાવી જાય પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે જીવને અંતે મુક્તિ આપીજાય ....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય. હિંદુધર્મમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય જીવને સમયસંગે પવિત્રકૃપા થાય પરમાત્માની,જે દેહને ભક્તિઆપી જાય મળેલદેહની માનવતા પ્રસરતા,જીવનમાં આફત તકલીફથીએ બચાવી જાય પ્રભુએ ભારતમાં અનેકદેહ લીધા છે,જેની પુંજા માટે મંદીરમાંય વંદન થાય ....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય. ========================================================== ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++