પવિત્ર શ્રધ્ધા ભક્તિ
++ ++
. .પવિત્ર શ્રધ્ધા ભક્તિ તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુ ધર્મમાં પાવનરાહ મળે જીવને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,જીવનમા સત્કર્મનો સાથ મળી જાય .....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય. કર્મનો સંબંધ છે જીવને મળેલ દેહથી,જે અવનીપર આવનજાવનથી દેખાય હિંદુ ધર્મમાં અનેકદેહથી પરમાત્મા આવ્યા,જે દેહને પાવનરાહ બતાવી જાય જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે માનવદેહને ભક્તિથી જ પ્રેરી જાય ધુપદીપથી ભગવાનને પ્રાર્થના કરતા,જીવ પર પરમાત્માની પાવન કૃપા થાય .....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય. પવિત્ર દેહ લીધા છે ભારતમાં,જે ભગવાન અને માતાના નામથીજ ઓળખાય અનેક ભક્તિરાહ મળે માનવ દેહના જીવને,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય શ્રધ્ધા રાખીને ધરમાં ભક્તિ કરતા,ના કોઇ મંદીર કે મસ્જીદમાંય જવાનું થાય પાવનકૃપા મળે મળેલદેહના જીવને,પવિત્રકૃપાએ જીવતા નાજન્મમરણ મેળવાય .....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.ં *****************************************************************