ભોલેનાથને વંદન
** **
.ભોલેનાથને વંદન તાઃ૨૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,દુનીયામાં પાવનકૃપા કરી જાય પરમાત્માની કૃપા સમયપર,જે દુનીયામાં શંકર ભગવાનથી પુંજાય ....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય. પવિત્ર ગંગાને લઈને આવ્યા ભારતમાં,એ જગતમાં પવિત્ર કહેવાય જન્મ લીધો જે ભોલેનાથ,મહાદેવ,શંકર ભગવાનથીય ઓળખાયછે પરિવારની કૃપા કરવા,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય જે અનેકનામથી બોલાય,એપાર્વતીપતિ,ઉમાપતિ ભોલેનાથ કહેવાય ....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય. હિંદુધર્મમાં શંકર ભગવાનના શિવલીંગપર,દુધ અર્ચનાથી પુંજા થાય પવિત્રસંતાન વિઘ્નવિનાયક શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાકહેવાય કાર્તિકેયએ પણ સંતાન થયા,ને દીકરી અશોક સુંદરીથી ઓળખાય શંકરભગવાન ખુબજ શક્તિશાળી,સંગે માતા પાર્વતી પવિત્ર કહેવાય ....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++