March 6th 2024

જીવનમાં પવિત્રકૃપા

 
.           જીવનમાં પવિત્રકૃપા
તાઃ૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
        
જન્મથી મળેલમાનવદેહને પવિત્રકૃપા પરમાત્માનીમળે,જીવનમાં સુખ આપી જાય
ના મોહમાયાનો સંગાથ મળે દેહને જીવનમાં,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
પરમાતાની કૃપાએ જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને અવનીપર જન્મમરણથી આગમન મળે,પ્રભુનીકૃપાએ સમય સમજીનેચલાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,ત્યાં પ્રભુ જન્મલઈ પવિત્રહિંદુધર્મની કૃપાકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
સમયે પરમાત્માનીપવિત્રપ્રેરણામળે,જે જીવનેશ્રધ્ધાથી જીવનજીવવાની પ્રેરણાકરીજાય
હિંદુધર્મમાં ભગવાનની પ્ર્રરણાએ પવિત્ર રાહે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
જગતમાં હિન્દુધર્મ એજ પવિત્ર ધર્મ છે,જ્યાં શ્રધ્ધાળુ ભક્તો ભારતમાં પુંજા કરીજાય
ભગવાનએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જ્યાં ભક્તોની સેવાયે અનેકમંદીરકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
જીવને સમયે જન્મથીમાનવદેહમળે,એ પરમાત્માની પાવનકુપા પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીને પુંજા કરાય
મળેલદેહને પ્રભુનીપવિત્રકૃપાએ ભક્તિરાહે જીવનજીવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જ્યાં મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
##########################################################################
March 5th 2024

સમયના સંગાથનીકૃપા

  ***હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ***
.           સમયના સંગાથનીકૃપા

તાઃ૫/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જે પવિત્ર સમયે લઈ જાય 
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્રહિંદુધર્મનીપ્રેરણાકરી ભગવાનેભારતદેશથી,જે જીવનેપવિત્રરાહેલઈજાય
જગતમાંસમયે જીવનેમાનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી,અવનીપર સમયે આગમન વિદાય મળીજાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવના જન્મથી મળૅલમાનવદેહને,પભુનીકૃપાએ શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય 
પરમાત્માની પવિત્રપ્રેરણામળે,જ્યાંઘરમાં ધુપદીપપ્રગટાવીપ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળે,ના કોઇ બીજા ધર્મની અપેક્ષારખાય
પવિત્ર હિંદુધર્મના મંદીર જગતમાં,પવિત્ર ભક્તોનાજ સહકારથી મંદીર કરાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
################################################################
March 5th 2024

નિખાલસ ભાવના

 ******
.           નિખાલસ ભાવના

તા;૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલમાનવદેહને,સમયે પ્રભુને શ્રધ્ધાથી વંદન કરાય
જન્મમરણનો સંબંધ જીવના દેહને,જે થયેલ જન્મનાકર્મથી મળતો જાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,એ પવિત્રદેશથઈજાય 
જ્ગતમાં હિન્દધર્મના પવિત્રભક્તો,અનેક પવિત્રમંદીર ભગવાનના કરીજાય 
શ્રધ્ધાથી ભગવાનના મંદીરજઈ,પ્રભુને ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
નિખાલસ ભાવનાથી પ્રભુનેવંદનકરવા,સમયે ઘરમાં સમયે વંદન કરીપુંજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
સમયે જીવને જન્મથી માનવદેહમળે,એ મળેલદેહને કર્મનો સંગાથમળીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે દેહને,જે દેહને નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
પરમાત્માનોપવિત્રપ્રેમ જીવનાદેહનેમળે,જેજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
અવનીપરનુ આગમન સમયે માનવદેહથીમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
March 4th 2024

કર્મનો સંબંધમળે

 ***1 મે સુધી મંગળની રાશિમાં બીરાજમાન રહેશે ગુરૂ બૃહસ્પતિ, કિસ્મતનો મળશે સાથ | Sandesh***
.             કર્મનો સંબંધમળે

તાઃ૪/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને સમયે સમયનોસાથ મળે,જે પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જગતમાં જીવને સમયે માનવદેહથી આગમન થાય,જે દેહને સમયસાથેલઈજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પ્રભુની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર પરમાત્માનુ આગમનથયુ દેહથી,જે જીવનામાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં પવિત્રભારતદેશજ છે,જેમાં શ્રધ્ધાથી જીવતાભક્તોને મંદીરનીપ્રેરણાથાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રમંદીરમાં ભગવાનનીપુંજાકરાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
જગતમાંપવિત્રભક્તિ હિંદુધર્મથીમળે માનવદેહને,જે જીવનાદેહનેસમયસાથેલઈજાય
હિંદુધર્મના ભક્તોનીપ્રેરણાથી દુનીયામાં પવિત્રમંદીરથાય,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
પ્રભુની કૃપાથીસમયે જીવને જન્મમરણથીજ મુક્તિ મળીજાય,જીવનેકૃપા મળીજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
##################################################################

	
March 3rd 2024

જીવની સમયનીપકડ

 ***કોંગ્રેસમાં અમદાવાદ શહેરની 16 બેઠક માટે 72થી વધુ દાવેદારો***
            જીવની સમયનીપકડ

તાઃ૩/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવને જીવાડી જાય
જગતમાં નાકોઇની તાકાત કદી સમયથી,કે નાકોઇથી દુર રહીને જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
જીવને ત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય.જે જીવને સમયનીસાથે ચલાવીજાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જન્મથી મળેલદેહને સમયેપ્રેરીજાય
અવનીપર પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા જીવનાદેહને,પ્રભુનીકૃપાએ દેહથી સમયસાથે ચલાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,એ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલઈ,ભારતદેશને પ્રભુનીકૃપા પવિત્રદેશ કરીજાય 
 જગતમાં નાકોઇ જીવનીતાકાત કહેવાય,પરમાત્માનીક્ર્પાદેહને સમયસાથેલઈજાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
======================================================================
March 2nd 2024

પવિત્રરાહ સમયની

  
.            પવિત્રરાહ સમયની

તાઃ૨/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં સમયસાચવીને પાવનકર્મકરાય 
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
જીવના મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ ઘરમાં પ્રભુનીપુંજા કરાવી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં ભગવાનનીકૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનીરાહમળે,જે પ્રભુનીકૃપા દેહને કર્મનીરાહે અનુભવાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રરાહે લઈ જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા પવિત્રરાહે જીવાય,ના મોહમાયા દેહને સ્પર્શીજાય 
જીવને ભગવાનનીકૃપા પવિત્રપ્રેરણા કરીજાય.જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય 
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
####################################################################

	
March 1st 2024

ભજનસંગે ભક્તિકરો

  *****Amarsinh Zala*****
.            ભજનસંગે ભક્તિકરો 

તાઃ૧/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
અદભુતકુપા મળે ભગવાનની વ્હાલાભક્તોને,જે ભગવાનને પુંજાકરી વંદનકરે 
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
પાવનરાહમળે જીવના માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુનેવંદનકરાય
ગતજન્મનાદેહનાકર્મથી આગમનમળે,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની કૃપા થાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ જીવને જન્મ મળીજાય
માનવદેહનેકર્મનોસંબંધ હિંદુધર્મમાં માનવદેહને,શ્રધ્ધાથીભક્તિરાહે જીવનજીવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાઆરતીકરાય
હિંદુધર્મ ભગવાનની ભક્તિ કરવા,ભક્તો દુનીયામાં મંદીરબનાવ્યા ત્યાંપુંજાકરાય
 ....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
###################################################################
March 1st 2024

પવિત્ર સમયનોસાથ

****2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિથી કરો કલશની સ્થાપના, જાણો શુભ સમય – Mantavyanews****
.             પવિત્ર સમયનોસાથ

તાઃ૧/૩/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની જીવના મળેલ માનવદેહને,જે સમયસાથે જીવાડી જાય
મળેલદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડી જાય,પવિત્રરાહે કર્મનીકેડીને સચવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જીવને અવનીપર સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જન્મથીમળે માનવદેહને સમયનીસાથે ચલાય,પ્રભુની પવિત્રપ્રેરણાએ શ્રધ્ધાથીજીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં ઘરમાં ભગવાનની પુંજા કરાય,જે દેહને પવિત્રસુખ આપીજાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળેભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન જન્મીને,માનવદેહનેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં ભક્તિની પવિતરાહ મળી માનવદેહને,સમયે ઘરમા પ્રભુની આરતીકરાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય. 
જીવને અવનીપર સમયે જન્મથી આગમન મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં હિંદુધર્મનામંદીર,પવિત્રભક્તો શ્રધ્ધાથીબનાવી જાય
સમયે મંદીરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,ભગવાનની આરતી ઉતારાય
પવિત્રરાહે જીવનમાં ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનીકૃપા પરિવારને મળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
######################################################################

	
February 29th 2024

પવિત્રરાહમળે ભક્તિની

 *****કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan*****
.          પવિત્રરાહમળે ભક્તિની

તાઃ૨૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એજ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
જગતમાં સમયે જીવને જન્મમરણનો સંબંધ,નાજીવને સમયથી દુર રહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,સમયે જન્મલઈ પધારીજાય
જગતમાં અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે થયેલકર્મથી મેળવાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
દુનીયામાં પવિત્રદેશ એભારતદેશજ કહેવાય,બીજાબધાનિરાધારદેશ કહેવાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળતોજાય 
ભારતમાં જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા મળે,એ શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ,અવનીપર જીવને મુક્તિરાહે લઈ જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી,ભક્તો અનેક પવિત્રમંદીરો જગતમાંકરીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયે ઘરમાં પુંજાકરાય,સમયે મંદીરજઈ પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને સુખમળે,માનવદેહને ભક્તિરાહે નાઅપેક્ષારખાય
.....એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા જીવપર,જે પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 28th 2024

પરમકૃપાળુ ભોલેનાથ

 ****મૃત્યુંજય મહાદેવ ભગવાન શિવનો મહિમા | Dharmlok magazine vichar vithika 23 February 2022*** 
.            પરમકૃપાળુ ભોલેનાથ  

તાઃ૨૮/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપાળુ શંકરભગવાન હિંદુધર્મમાં,એ પરમશક્તિશાળી શ્રીભોલેનાથથી પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી ભોલ્ર્બાથને વંદબ કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી માનવદેહ મળે,એ પ્રભુનીકૃપા કહેવાય 
હિંદુધર્મએ પવિત્રધર્મછે એ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીલઈજાય
પરમાત્માના પવિત્રદેહની ભારતદેશથી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી મંદીરમાં પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્ર શંકરભગવાનને હરહર મહાદેવથી વંદનકરી,ૐનમઃશિવાયથી અર્ચનાકરાય
પરમકુપાળુ પ્રભુ છે જેમના જીવનમાં,રાજા હિમાલયનીપુત્રી પાર્વતી પત્નિકહેવાય 
જીવનમાં પરિવારનીપવિત્રરાહ મળી,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તિકેયથાય
પવિત્ર દીકરી અશોકસુંદરી જન્મીજાય,હિંદુ ધર્મની પવિત્રશાન ભોલેનાથનીકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્રકૃપામળે શ્રી શંકર ભગવાનની શ્રધ્ધાળુભક્તોને,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપાએ પ્રથમસંતાન શ્રીગણેશ,ભક્તોના ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથી પુંજાય
હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે સમયેકૃપાકરીજાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
#########################################################################


	
« Previous PageNext Page »